Thursday, April 2, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે ભજન સંતવાણીનું આયોજન

હિન્દુ ધર્મના પાવન તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ...

માળીયા (મી) ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનું મોત

માળીયા (મી): કચ્છ મોરબી નેશનલ હાઇવે પર માળિયા (મી) ત્રણ રસ્તા પાસે આવેલ ઓવર બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રોકડ દાગીના સહિત 1.70 લાખની ચોરી

મોરબી: મોરબી રવાપર પ્રાથમિક શાળા સામે ભુમીપેલેસ ફ્લેટ નં -૭૦૩ માં પાછળના દરવાજેથી પ્રવેશ કરી કબાટમાંથી દાગીના ૧,૬૦,૦૦૦ તથા રોકડ રૂ.૧૦,૦૦૦ મળી ૧,૭૦,૦૦૦ ના...

મોરબીના ઉચી માંડલ ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા...

છોટાઉદેપુર જીલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો

મોરબી: છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને પોકેટકોપ એપ્લીકેશનની મદદથી મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધીકારી/કર્મચારીઓ મોરબી...

મોરબીમાં પવન સર્જીકલ હોસ્પિટલનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ

મોરબી: ‌તા. ૧૯-૦૨-૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૦૯ કલાકે મણીયાર હોસ્પિટલ, ભાવનાબેનના દવાખાનાની સામે, ગુરૂ દત્તાત્રેય મંદિર વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે પવન...

મોરબી જવાહર સોસાયટીમાં થયેલ ખુનના ગુનામાં સંડોવાયેલા ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી-૦૨ જવાહર સોસાયટી ખાતે બનેલ ખુનના બનાવને અકસ્માત મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો. ગઇ તા.૧૧/૦૨/૨૦૨૩ ના...

મોરબી ફાયર વિભાગ દ્વારા ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ

મોરબી: મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને યુ.એન. મહેતા આર્ટસ કોલેજ એન એસ એસ વિભાગના સહયોગથી આજે...

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે તા.12 ફેબ્રુ. ના રોજ “મોરબી જિલ્લામાં સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023” યોજાઈ 

મોરબી: મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જીવન પરિચય વિદ્યાર્થી, યુવાનો, માતપિતા અને સમસ્ત નાગરિકને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ને રવિવારના...

મોરબી: તા.18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિતે માર્કેટ યાર્ડ બંધ રહેશે  

મોરબી: આગામી 18 ફેબ્રુઆરીના રોજ ભારતભરમાં મહાશિવરાત્રીની ભવ્યતાભવ્ય ઉજવણી થવાની છે. આ મુદ્દે એજન્ટ, વેપારીઓ તથા ખેડૂતઓને અનુલક્ષીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ...

તાજા સમાચાર