Sunday, May 5, 2024
- Advertisement -spot_img

વ્યાપાર જગત

બજેટ પછી મોંઘવારીનો આંચકો, કંપનીએ એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો કર્યો જાણો ?

આજે સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઓઇલ કંપનીઓએ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો...

BSNL વપરાશકર્તાઓ માટે મોટા સમાચાર, કંપનીએ તેની વાર્ષિક યોજનામાં આ ફેરફાર કર્યા.

સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના વપરાશકર્તાઓને આંચકો આપીને યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. જે બાદ હવે યુઝર્સને 3 જીબી દૈનિક ડેટાને બદલે ફક્ત 2...

નાણાં પ્રધાને આ ભારતીય કંપનીના ટેબ્લેટ દ્વારા 2021 નું બજેટ રજૂ કર્યું હતું.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મેડ ઇન ઇન્ડિયા ટેબ દ્વારા 2021 ના ​​બજેટની રજુઆત કરી હતી. મોટાભાગના લોકોને લાગ્યું હતું કે નાણાં પ્રધાને એપલના મેડ...

આયાત ડ્યુટીમાં વધારાથી હિમાચલના સફરજનને કેવી રાહત મળશે, જાણો.

સસ્તા વિદેશી સફરજનને કારણે હિમાચલી સફરજનને જોખમ હતું. હવે કેન્દ્ર સરકાર સફરજન પર આયાત ડ્યુટી વધારીને તેમાં રાહત મેળવશે. વિદેશી ફળોના ભાવ વધશે અને...

બજેટ ૨૦૨૧ માં સામેલ થયેલી ખાસ બાબતો વિશે ટૂકમાં જાણો.

- મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે - સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી - સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો - સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ...

એક રિપોર્ટ અનુસાર બજેટમાં, ઓછી આવકવાળા લોકોને કર મુક્તિ મળી શકે છે, સરકાર માંગને વેગ આપવા માટે આ પગલાં લઈ શકે છે.

આગામી બજેટમાં નાણાકીય ખાધ વિશે વધુ ચિંતા કરવાને બદલે વૃદ્ધિને મજબૂત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. એક ખાનગી અહેવાલમાં આ વાત...

PM-KISAN Scheme :આ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ નહીં મળે, જાણો તેનું કારણ શું છે ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ તમામ...

સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા સામે કેસ કર્યો જાણો શા માટે ?

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ શુક્રવારે યુકે સ્થિત રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાની સામે 62 લાખ ભારતીય ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાના...

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝએ ચીનથી થતી આયાત 60 % જેટલી ઘટાડી નાખી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...

બચતખાતા પર 7 % સુધીનું વ્યાજ આપી કઈ બેન્કે કર્યા ગ્રાહકોને આશ્ચર્ય ચકિત ?

ખાનગી ક્ષેત્રની આઈડીએફસી ફર્સ્ટ બેંકે બચત ખાતા પર 1 લાખ રૂપિયાથી વધુની થાપણમાં 7 ટકા વ્યાજ આપીને ખાતેદારને આશ્ચર્યચકિત કર્યા છે. એટલું જ નહીં,...

તાજા સમાચાર