- Advertisement -spot_imgspot_img

બિઝનેસ

કોરોના સંકટ: ફેસબુક, એપલ, ગૂગલ જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતને મદદ કરવા આગળ આવી.

ભારતમાં કોવિડ-19 સામે ચાલી રહેલી લડાઈમાં મદદ કરવા માટે ફેસબુક, એપલ, એમેઝોન, ઓપ્પો અને વિવો જેવી મલ્ટિનેશનલ અને વિદેશી કંપનીઓ આગળ આવી છે. આ...

એવું શું થયું કે બ્રાઝિલએ રશિયન કોરોના રસી ‘સ્પુતનિક વી’ ના ઉપયોગનો કર્યો ઇનકાર ?

બ્રાઝિલના આરોગ્ય નિયમનકારે સોમવારે રશિયા પાસેથી રસી સ્પુતનિક વીનો ઓર્ડર આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આરોગ્ય પ્રધાનનું કહેવું છે કે તેમની પાસે રશિયન કોરોના...

પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે બાલ આધારકાર્ડ બને છે, જાણો તેની પ્રક્રિયા શું છે.

મોટાભાગના લોકો જાણતા નથી કે બાળકોને પણ આધારકાર્ડની જરૂર હોય છે. જો તમારું બાળક 5 વર્ષ કરતા નાનું છે, તો તમારે પણ તેના માટે...

કોવિડની બીજી લહેર આર્થિક રિકવરીમાં સૌથી મોટી અડચણ : RBI MPCનો અભિપ્રાય

દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની...

નાણાં પ્રધાને ઉદ્યોગને કેન્દ્રના સમર્થનનો વિશ્વાસ આપ્યો, વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવાનું કહ્યું.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોરોના અસરગ્રસ્ત ઉદ્યોગને સરકારની મદદની ખાતરી આપી છે. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઉદ્યોગોને પ્રતીક્ષા અને અવલોકનની ( વેઇટ એન્ડ...

કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી, રાજ્યોને અને ખાનગી હોસ્પિટલોને આટલા રૂપિયામાં મળશે રસીનો ડોઝ.

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોવિસીલ્ડ રસીનું ઉત્પાદન કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસી માટે...

સરકાર એક્સનમાં : રસીની સપ્લાઈ બંધ ન થાય તેથી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આટલા કરોડની ચુકવણી કરી.

દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...

ઓક્સિજનની મદદ માટે કૉરર્પોરેટ જગત આગળ આવ્યુ,આ કંપનીઓએ સકારાત્મક પહેલ કરી.

કોવિડ -19 ની સારવારમાં ઓક્સિજનની તંગી દૂર કરવા માટે હવે ખાનગી અને સરકારી કંપનીઓએ સકારાત્મક પહેલ કરી છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલએ કોવિડની...

પૈસા ટ્રાન્સફર કરવાની RTGS સુવિધા આજ રાતનાં 12 વાગ્યાથી 14 કલાક માટે ઉપલબ્ધ રહશે નહીં, જાણો શું કારણ છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) રવિવારે 14 કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. સેન્ટ્રલ બેંકે કહ્યું...

દેશમાં ઘણી નવી બેંકો ખુલશે, લાઇસન્સ માટેની આટલી અરજીઓ આરબીઆઈ પાસે આવી.

ભારતમાં કેટલીક નવી બેંકો અસ્તિત્વમાં આવે તેવી સંભાવના છે. દેશમાં ટૂંક સમયમાં મોટી અને નાની બેંક શરૂ થવા જઈ રહી છે. આ માહિતી ખુદ...

તાજા સમાચાર