Wednesday, May 20, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મહિન્દ્રા ગ્રૂપે મહારાષ્ટ્રમાં ‘ઓક્સિજન ઓન વ્હિલ્સ’ શરુ કર્યું !

કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે સર્જાતા ઓક્સિજનની તીવ્ર તંગીને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ શનિવારે 'ઓક્સિજન ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ શરૂ કર્યો....

દાંતાના લોકપ્રિય પીએસઆઇને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો.

પોલીસ સાચી કામગીરી કરે તો પોલીસ ખરાબ અને પોલીસ કામગીરી ના કરે તો પોલીસ સારી ! એવા સૂત્રો દાંતા તાલુકામાં સાંભળવા મળી રહ્યા છે....

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

કોણ કરી રહ્યું છે તમારા નામથી મોબાઈલ નંબરનો ઉપયોગ ? આવી રીતે જાણો.

તમને શંકા હોય કે તમારા નામે કોઈ બીજી વ્યક્તિ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એ...

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, આગથી 20 લોકોના મૃત્યુ, 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

Truecaller એ કોવિડ હોસ્પિટલ ડિરેક્ટરી લોન્ચ કરી, વપરાશકર્તાઓ કોવિડ હોસ્પિટલના ફોન નંબરો વિશે માહિતી મેળવી શકશે.

ટ્રુકોલરે ભારતમાં કોરોના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ ડિરેક્ટરી શરૂ કરી છે. આ ડિરેક્ટરી દ્વારા ભારતીય વપરાશકર્તાઓને કોવિડ હોસ્પિટલનો ટેલિફોન નંબર...

ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ, કોરોનાથી વધુ સંક્રમિત ૧૦ જિલ્લાઓમાં આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન

રાજ્યમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન...

કોરોનાકાળમાં આ ઘરેલુ ઉપચાર પર આપો ધ્યાન, અને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ.

કોરોના મહામારી દરમિયાન નાક બંધ થઇ જતું હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો નાસ લેવો જોઈએ. નાસ લેવાથી બંધ નાક ખુલ્લી શકે...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

તાજા સમાચાર