ઓક્સિજનના અભાવને કારણે પંજાબમાં પણ હંગામો થયો છે. પંજાબના અમૃતસરની નીલકંઠ હોસ્પિટલમાં શનિવારે સવારે ઓક્સિજનના અભાવે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મૃતકના...
દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની...
ભારતે ગુરુવારે પડોશી દેશ નેપાળને વેન્ટિલેટરની સાથે 39 એમ્બ્યુલન્સ અને છ સ્કૂલ બસો ભેટ સ્વરૂપે આપી હતી. ભારત સરકાર કોરોના મહામારી દરમિયાન નેપાળને દરેક...
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોવિસીલ્ડ રસીનું ઉત્પાદન કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસી માટે...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર...
દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...