- Advertisement -spot_imgspot_img

ભારત

પંજાબમાં ઓક્સિજનના અભાવને કારણે હાહાકાર, અમૃતસરની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓનું દર્દનાક મોત.

ઓક્સિજનના અભાવને કારણે પંજાબમાં પણ હંગામો થયો છે. પંજાબના અમૃતસરની નીલકંઠ હોસ્પિટલમાં શનિવારે સવારે ઓક્સિજનના અભાવે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મૃતકના...

કોવિડની બીજી લહેર આર્થિક રિકવરીમાં સૌથી મોટી અડચણ : RBI MPCનો અભિપ્રાય

દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની...

કોરોના કાળમાં સહાય: ભારતે નેપાળને વેન્ટિલેટરથી સજ્જ 39 એમ્બ્યુલન્સ અને 6 સ્કૂલ બસ ભેટ આપી.

ભારતે ગુરુવારે પડોશી દેશ નેપાળને વેન્ટિલેટરની સાથે 39 એમ્બ્યુલન્સ અને છ સ્કૂલ બસો ભેટ સ્વરૂપે આપી હતી. ભારત સરકાર કોરોના મહામારી દરમિયાન નેપાળને દરેક...

કોવિડ હોસ્પિટલમાં આગ: મુંબઈ વિરારમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી; આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા, મોદીએ વ્યથા વ્યક્ત કરી.

શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના...

અમેરિકાની સમિતિએ ભારત સાથે સુરક્ષા સંબંધો વધારવા પર ભાર મૂક્યો, કહ્યું-પરામર્શ અને સહકાર વધારવો જોઈએ

અમેરિકાની એક શક્તિશાળી સંસદીય સમિતિએ ભારે બહુમતી સાથે ચીન વ્યૂહાત્મક સ્પર્ધા વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે ક્વોડ ગ્રુપને ટેકો આપવા અને ભારત સાથે...

ભારતમાં તૂટ્યાં કોરોનાના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 3.14 લાખથી વધુ કેસ; 2100 થી વધુ મોત નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત અને જોખમી બની રહી છે. ભારતમાં, કોરોના પોતાનું આકરું રૂપ બતાવી રહ્યો છે અને વધુ લોકોને તેની ઝપેટમાં...

કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી, રાજ્યોને અને ખાનગી હોસ્પિટલોને આટલા રૂપિયામાં મળશે રસીનો ડોઝ.

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોવિસીલ્ડ રસીનું ઉત્પાદન કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસી માટે...

કેન્દ્ર સરકાર ઉપર ગુસ્સે થયેલ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- દેશમાં લોકો મરી રહ્યા છે, શું આ સમય રેલીઓમાં…….

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

સરકાર એક્સનમાં : રસીની સપ્લાઈ બંધ ન થાય તેથી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આટલા કરોડની ચુકવણી કરી.

દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

તાજા સમાચાર