- Advertisement -spot_imgspot_img

ભારત

Lockdown Returns : ગુજરાતમાં ફરીથી નાઇટ કર્ફ્યુ, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન,સ્કૂલો પર લાગ્યા તાળા

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધી રહેલા ચેપથી ફરી એકવાર...

મહારાષ્ટ્રમાં 50 ટકા પ્રતિબંધ, શાળાઓ પર લટક્યા તાળા, પંજાબમાં બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી.

એક તરફ દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં વધતા કેસને લીધે ફરી એકવાર...

શાળાઓ બંધ: કોરોના કેસોમાં વધારો થવાને કારણે રાજ્ય સરકાર એલર્ટ , જાણો ક્યાં ક્યાં શાળાઓ બંધ કરવામાં આવી

દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે.મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, કર્ણાટકમાં ચેપના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં...

ભારતમાં ક્રિપ્ટોકરન્સમાં રોકાણ કરનારાઓ માટે માઠા સમાચાર, આ કાયદો જલ્દી આવી શકે છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવશે, તે ઉપરાંત તેનો વેપાર, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડિંગને ફોજદારી ગુનો...

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત અને યુ.એસ. ભેગા મળીને, 2022 સુધીમાં 100 કરોડ રસી બનાવશે.

ક્વાડ દેશો કોરોના મહામારીને પડકારવા માટે ભેગા થયા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બન્ને મળીને કોરોના વાયરસ સામેની લડતમાં રસી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે...

રસ્તાની કિનારે બનેલા ધાર્મિક સ્થળોને લઇ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે જાહેર સ્થળો અને રોડ માર્ગો પર અતિક્રમણ કરીને બનાવેલ તમામ ધાર્મિક સ્થળોને હટાવવા કડક આદેશ આપ્યો છે. ગૃહ વિભાગે આ...

પીએમ મોદીએ ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનું લોકાર્પણ કરતાં,કહી આ મહત્વની વાત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદ્ધભવાનંદજીની ભગવદ્ ગીતાનાં કિન્ડલ વર્ઝનનો પ્રારંભ કર્યો. મોદીએ આ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે. આજકાલ...

Kangana Ranaut શા માટે દાવો કરી રહી છે કે 2024માં પણ વડા પ્રધાન બનશે નરેન્દ્ર મોદી !

ફિલ્મ અભિનેત્રી કંગના રાનોતે સોશ્યલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે 2024 માં પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર...

ભાજપ સંસદીય પાર્ટીની બેઠક સમાપ્ત, વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું, આ મુદ્દે થઇ ચર્ચા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સંસદીય પાર્ટીની બેઠક બુધવારે સંપન્ન થઈ. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય...

બે વર્ષમાં 313 સિંહો માર્યા ગયા, છતાં ગુજરાત મધ્યપ્રદેશને 10 સિંહો આપવા તૈયાર નથી !

દેશના ફક્ત ગીરના અભ્યારણ્યમાં મળી આવતા સિંહો (બબ્બર સિંહ અથવા એશિયાટિક સિંહ) માટે મધ્યપ્રદેશ રાહ જોઈને બેઠું છે પરંતુ ગુજરાત સરકાર 10 સિંહો આપવા...

તાજા સમાચાર