- Advertisement -spot_imgspot_img

ભારત

370 કલામ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો થયો; વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા !

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી...

APPLE એ ચીનને મોટો ઝટકો આપ્યો, આઇફોનનાં આ ફ્લેગશિપ મોડેલનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે !

ભારત સરકાર લાંબા સમયથી ઘરેલું સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ પર ભાર આપી રહી છે. સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સ્માર્ટફોન, કમ્પ્યુટર લેપટોપના ઘરેલું ઉત્પાદન પર...

કર્ણાટકમાં 9 અધિકારીઓના ઘરો પર દરોડા, સોનાના વાસણો સહીત મળી કેટલીક કિંમતી વસ્તુ.

કર્ણાટક એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓછામાં ઓછી 52 અધિકારીઓ અને 172 કર્મચારીઓની ટીમે આજે 11 જિલ્લાઓમાં...

મુંબઈમાં કોરોનાના નવા સ્ટ્રેઇનથી પટણામાં જોખમ વધી ગયું છે, સ્ટેશન-એરપોર્ટ પર મુસાફરો ટેસ્ટ કરાવતા નથી !

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે કોરોના ચેપના કેસો વધી રહ્યા છે. તે જ સમયે, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મુંબઇ...

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ: ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો, જાણો કઈ તારીખે થશે સજાનું એલાન.

વર્ષ 2009 માં બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો. આ કેસમાં કોર્ટ 15 માર્ચે સજા જાહેર...

WHO મુજબ,દરેક વ્યક્તિને 200 લિટર પાણી મળવું જોઈએ પરંતુ ભારતમાં મળે છે 140 લિટર !

આપણી રોજિંદી દિનચર્યાનો એક અભિન્ન ભાગ છે,દાંત સાફ કરવા, નહાવું, કપડાં સાફ કરવા, શૌચ , ઘરની સાફસફાઈ કરવી, વાહનોની સફાઈ કરવી, રસોઈ કરવી, વાસણો...

સંસદ બજેટ સત્ર: રાજ્યસભામાં આ મુદ્દે થયો હોબાળો, કાર્યવાહી સ્થગિત કરાઈ.

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થયો. આ જ ક્રમમાં પ્રથમ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ચર્ચા કરવાની માંગ...

અરવિંદ કેજરીવાલે કેબિનેટની બેઠક બાદ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ અંગે કરી આ જાહેરાત.

હવે દિલ્હીનું પોતાનું એક સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશન હશે. ગયા વર્ષે દિલ્હીમાં ચુકાદો આપતા આમ આદમી પાર્ટીએ રાજ્ય શિક્ષણ બોર્ડની રચના અને અભ્યાસક્રમ સુધારણા...

દિલ્હીના લોકો માટે મહત્વના સમાચાર, આ કામ નહીં કરો તો વીજળી-પાણીનું કનેક્શન કાપવામાં આવશે.

રાજધાની દિલ્હીમાં બહુમાળી ઇમારતોની સલામતીની નિષ્ફળતા, વીજળી અને પાણી માટે વધતી સમસ્યાઓનું કારણ બની શકે છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તમામ સ્થાનિક...

બંગાળમાં તૃણમૂલના બધા 291 ઉમેદવારોના નામ જાહેર કરાયા, નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા બેનર્જી.

બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે રાજ્યની તમામ 291 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ...

તાજા સમાચાર