ખેડૂત આંદોલનને લઈને આજે પણ સંસદમાં હંગામાંનું વાતાવરણ સર્જાયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની ચર્ચા આજે પણ ચાલુ રહી. આ સાથે ખેડૂતોના મુદ્દે...
એન્ટીબાયોટીક વૈશ્વિક રોગચાળાઓમાં ખૂબ ચર્ચિત શબ્દ રહ્યો છે. ભારતમાં એન્ટિબાયોટિક્સ લેનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. એક તાજેતરના અહેવાલમાં, ભારતમાં એન્ટિબાયોટિકનું સેવન...
આજે સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઓઇલ કંપનીઓએ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો...
'વર્લ્ડ કેન્સર ડે' દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેન્સરની બીમારી વિશે જાગૃત કરવાનો છે. ખાવા-પીવાની કંઈપણ વસ્તુ...
દિલ્હીના મંડી હાઉસ ખાતે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ માર્ચ કાઢીને ખેડૂતોના સમર્થન અને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144 લાગુ...