- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના મેસરીયા ગામના તળાવ પાસે એક ઇસમને દેશી પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એમ.પી.પંડ્યા...

મોરબી આર.એસ.એસ.સંઘ દુર્ઘટનાના પગલે બચાવ કામગીરી સહિત અનેક કામગીરીમાં વહિવટી તંત્રની સાથે ખડે પડે રહ્યુ

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા બનેલી દુર્ઘટનામાં સામાન્ય લોકો સહિત જેમનાથી થઈ શકતી હતી તે મુજબની મદદ અને કામગીરી કરી છે. આ સમયે મોરબી આર.એસ.એસ....

હળવદના રાણેકપર નજીક વિદેશી દારૂની દશ બોટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી: હળવદ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ સામે રોડની સાઈડમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં રવાપર રોડ નિલકંઠ સ્કુલ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીમાં જુદીજુદી જગ્યાએ વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના ગાંધી ચોક નગર...

મોરબીમાં ઘર પાસે બાઈક ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં સામા કાંઠે વિપુલનગરમા રહેતા યુવાને પોતાના ઘરે પાસે મોટરસાયકલ ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા બે શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મુંઢમાર...

મોરબીમાં મચ્છોમાના મંદિર નજીક મીની બસે હડફેટે લેતા બે બાળકો ઈજાગ્રસ્ત, એક માસુમ બાળકીનું મોત

મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા...

મોરબી-લીલાપર રોડ પર રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી-લીલાપર રોડ વિલીયમ જોન્સ પીઝાની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની...

મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું બહાર પડતા જિલ્લા મેજીસ્ટ્રેટ

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલું જાહેરનામું મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 240 દર્દીઓએ લાભ લીધો

મોરબી: અત્યાર સુધીના ૧૫ કેમ્પમાં કુલ ૪૪૫૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

તાજા સમાચાર