- Advertisement -spot_img

ગુજરાત

મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જાહેર વ્યવસાયિક સંસ્થાઓની તપાસ કરાઈ

રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી...

શકત શનાળા પ્લોટ શાળાના બાળકોએ શ્રીમદ્ રાજચંદ્ર લાઇબ્રેરીની મુલાકાત લીધી

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત "એક શાળા એકવાર નો કાર્યક્રમ" અંતર્ગત શકત શનાળા પ્લોટ શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી ની મુલાકાત લેવડાવવામાં આવી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને...

મોરબીના સ્કાય મોલના ગેરકાયદેસર બાંધકામના દબાણ હટાવવા જાગૃત નાગરિકની કમિશનરને રજૂઆત

જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી, દસ દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલમાં ગેરકાયદેસર...

મોરબી શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે જુના ગાર્ડનોના નવીનીકરણ કામગીરી મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળ 

મોરબી મહાનગરપાલિકાનો ગાર્ડન શાખા શહેરને વધુ હરિયાળું સ્વચ્છ અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. આ અંતર્ગત શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે સાથે જૂના...

10 જાન્યુ.એ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત‌ ન્યુરોસર્જન દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ મોરબી ખાતે રાહત દરે ઓપીડી

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત MS,Mch (Neurosurgery) ડૉ. પાર્થ લાલચેતા દ્વારા તારીખ 10 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 11:00 થી01:00...

મોરબી મેડિકલ કોલેજ GMERSમા નોકરી નો ઓર્ડર ન સ્વીકારતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું 

મોરબીમાં રહેતા યુવકને સિક્યોરિટી કંપની G.D.AJMERAમાથી મોરબી મેડિકલ કોલેજ GMERSમા સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી મળેલ હોય જે બાબતે મોરબી મેડિકલ કોલેજ GMERSમા હાજર થવા જતા...

મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

હાલ મોરબી શહેરમાં વસંતપાર્કમા રહેતા અને હળવદના નવા ઈશનપુરમા સાસરે મહિલાના તેમના સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન કરતા હોવાથી...

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 4 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો ૪ કિલો ૮૨૯ ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસ...

મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે

મોરબી માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રામાનંદ ભવ, રામઘાટ મોરબી ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજી ની ૭૨૬ મી જન્મજયંતિની...

ઉમા વિદ્યા સંકુલના ધોરણ-7 ના વિદ્યાર્થીઓની SP કચેરીની શૈક્ષણિક મુલાકાત

મોરબી સ્થિત ઉમા વિદ્યા સંકુલના ધોરણ ૭ ના વિદ્યાર્થીઓએ SP કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ “નેત્રમ પ્રોજેક્ટ” અંગે વિસ્તૃત જાણકારી...

તાજા સમાચાર