મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે તો આ...
ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮ ને રવિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિધાલય, ભીમરાવનગર, વિજયનગર પાસે રોહીદાસપરા મોરબી ખાતે પ્રથમ...
જિલ્લાના લાયકાત ધરાવતા સફાઈ કામદારો નિગમની સાઈટ પર ૨૯ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકશે
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા...