Wednesday, June 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર જોડાયા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રી...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે...

તહેવાર પર શિંગાળા લોટ ખાવાથી ફૂડ પોઈઝિંગની 30થી વધુ લોકોને અસર

મોરબીમાં આળસુ તંત્રના કારણે અનેક લોકો ફરાળી શિંગાળા લોટનો ભોગ બન્યા મોરબીમાં જુદા જુદા વિસ્તારની અંદર રામનવમીના તહેવાર નિમિત્તે ફરાળી લોટની પૂરી બનાવીને ખાધા બાદ...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી હવે ૧૫ એપ્રિલેના રોજ થશે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખભાઇ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે પુરક ચાર્જશીટ રજુ થયા જયસુખભાઇ પટેલ કોર્ટમાં હાજર...

જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર

કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા મોરબી ના તબિબ દ્વારા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા માં આવી. વિવિધ પ્રકાર ની માનવસેવા...

મોરબીના રવાપર ચાર રસ્તાથી મચ્છુ- 2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવતું બંધ કરાવવા કરાઈ માંગ 

મોરબી: મોરબીમાં મચ્છુ- ૨ ડેમ આવેલ છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. જે કેનાલમાં ગટરનું પાણી...

હળવદના વેગડવાવ ગામની સરકારી માધ્યમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ SSE ( માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ) પરિક્ષામાં મેરીટમા પસંદગી

મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ -૨૦૨૨ પરિક્ષામાં હળવદ તાલુકાની શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવની ધો-૯મા અભ્યાસ કરતી બે...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના...

મોરબીના શનાળા નજીક યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ

મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા ઉ.28ના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા...

તાજા સમાચાર