Sunday, June 29, 2025
- Advertisement -spot_img

ગુજરાત

અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિનીએ હર્ષની લાગણી અનુભવી

મોરબી: મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા આજે તારીખ 16-03- 2023 ગુરુવાર રામ મહેલ મંદિર દરબારગઢ મહા આરતી કરવામાં આવી હતી અંબાજી શક્તિપીઠ મંદિરમાં...

શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું અવસાન થતા શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થનાસભા યોજાઈ

મોરબી: મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીનુ અવસાન થતા...

મોરબીમાંથી બુલેટની ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થયેલ હોય જે ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી...

ભરૂચમાં કંપનીમાં લુટ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો 

મોરબી: ભરૂચ જિલ્લાના અકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા...

અખીલ ભારતીય કોળી સમાજ મોરબી દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી: આજે તા. ૧૬ માર્ચના રોજ અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાના ૬૮મા જન્મ દિવસની ઉજવણી મોરબી...

ટંકારામાં આઈસીડીએસ કચેરી દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

ટંકારા: ટંકારામાં આઈસીડીએસ કચેરી દ્વારા સુપોષિત અભિયાન મેળો યોજાયો હતો. જેમાં મહિલા અને બાળ વિકાસ યોજનાના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરોયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન...

વાંકાનેર ટીમ દ્વારા સંવેદના દાખવી ઈજાગ્રસ્તની રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી

મધ્યાહન ભોજન સંચાલકને પગે પાટો હોવાથી રિક્ષામાં જ કીટ લઈ ઈ-શ્રમ કાર્ડની કામગીરી કરવામાં આવી કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડની યોજના સાથે તમામ અસંગઠિત શ્રમિકોને સાંકળી...

H3N2 થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની જરૂરી : આરોગ્ય વિભાગ

આરોગ્ય વિભાગની લોકોને સાવચેત રહેવા અપીલ: સરકારી તંત્ર પાસે પૂરતી દવાનો જથ્થો ઉપલબ્ધ તાવ, ગળામાં દુખાવો અથવા શ્વાસ ચડવા જેવી સમસ્યા થાય તો આરોગ્ય કેન્દ્રનો...

મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં વર્ગ-2 ના કાયમી આચાર્યની નિમણુંક આપવા શૈક્ષિક મહાસંઘની માંગ

કે.જી.થી પી.જી.સુધી ચાલતા શૈક્ષિક મહાસંઘ દ્વારા વી.સી. હાઈસ્કૂલમાં કલાસ-2 આચાર્યની નિમણુંક અપાવવા ધારાસભ્ય સમક્ષ રજૂઆત મોરબી: મોરબીમાં આવેલ મોરબીની શાન સમી રજવાડા વખતની ધ વી.સી.ટેક્નિકલ...

અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બીલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન ચાલુ શરૂ‌‌…..

સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ્વે દ્વારા પુર ઝડપે ઈલેક્ટ્રીક લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોટાભાગની કામગીરી પુર્ણ થવાના આરે હોય, જેમાં આજે અમદાવાદથી નવલખી,...

તાજા સમાચાર