Sunday, August 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નગરપાલિકાનું રાજકારણ ફરી ગરમાયું!?

શહેરી વિકાસ વિભાગે એસ આઈ ટી નો 50 પન્ના નો વિસ્તૃત અહેવાલ મોકલી પાલીકા ને જવાબ રજૂ કરવા આદેશ કર્યો!! મોરબી: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના...

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ઠાકરશીભાઈ મિસ્ત્રી પરિવાર દ્વારા યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 410 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૧૮ કેમ્પમાં કુલ ૫૭૪૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાતની નંબર-૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...

“મોરબી જિલ્લાની સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023″નું 12મી ફેબ્રુઆરીએ આયોજન

મોરબી: આપણાં મોરબી જિલ્લાના વિવિધ મહાન વ્યક્તિત્વનો પરિચય આજના વિદ્યાર્થી, યુવાનો, માતપિતા અને જિલ્લાના દરેક નાગરિકને વધુ સારી રીતે મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે,...

મોરબીના જુના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

મોરબી: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ કારખાનાની સામેના ભાગે રેલ્વે ટ્રેક ઉપર ગતરાત્રિના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું જેથી તેનું મોત નિપજ્યું...

મોરબી : સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન 

મોરબી : મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ...

મોરબી: પંચાસર રોડના ખુણા નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના પંચાસર રોડના ખુણા નજીકથી બિયર ટીન નંગ -૨ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

માળીયાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

હળવદ: હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલનામ ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ...

એક તરફ નારી સંમેલન તો બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખની મહિલા સીટ પર પુરૂષ પતિનો કબ્જો…!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો.... વાંકાનેર: વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું...

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા લોકોને જયસુખ પટેલને સપોર્ટ કરવા કરાઈ અપીલ 

મોરબી: મોરબી ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના એક દુઃખદ ઘટના છે. જેમાં ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે કેસમાં જયસુખભાઇ પટલને જવાબદાર દસમા આરોપી...

તાજા સમાચાર