Monday, May 19, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદની ગોઝારી ઘટનાની જાતમાહિતી મેળવવા મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો રદ કરી ઘટનાસ્થળે પહોંચ્યા

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક...

તસ્કરો નો તરખાટ જાંબુડીયા ગામની પ્રાથમિક શાળાને નિશાન બનાવી

મોરબી જિલ્લામાં ચોર લૂંટારાઓ ને જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તેમ ચોરી લુંટ જેવા બનાવો માં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે...

હળવદના કારખાનામાં ગોજારી દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને મુખ્યમંત્રીએ 4 લાખની સહાય જાહેર કરી

હળવદમાં મીઠાના કારખાના માં દીવાલ પડતાં સર્જાય દુર્ઘટનામાં ની બાજુમાં કામ કરતા 30 જેટલા મજુર દબાયા હતા જેને પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી...

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે લેટરમાં શું લખ્યું !

અમદાવાદઃગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. આ અંગે તેણે સોનિયા ગાંધીને લેટર લખ્યો છે. જેમાં તેણે લખ્યું...

ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની...

25મીએ મોરબીમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનો સરભર બદલી કેમ્પ યોજાશે

મોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અલગ અલગ પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ સરભર કરવા બદલી કેમ્પ યોજવામાં...

ગાડી ભાડે મેળવી અકસ્માત સર્જનાર ઈસમો પાસેથી માલિકે પૈસા માંગતા છરીના ઘા ઝીંક્યા

મોરબી : મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી બે ઈસમો સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ અકસ્માત સર્જતા કારમાલિકે તેની પાસેથી પૈસા માંગ્યા...

મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પરથી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 30 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી...

હળવદમાં અચાનક મીઠાં નાં કારખાનાની દિવાલ ઘસી પડતાં 12 લોકો નાં મોત

હળવદ જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના સર્જાતાં એકાએક મીઠાના કારખાનાની દીવાલ તૂટી પડતા અનેક મજુરો દીવાલ નીચે દટાયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું...

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એક નવા પુસ્તક ‘વ્યંગવિનોદ વિહાર’ ને આવકાર

મોરબીના આચાર્ય, શિક્ષક, લેખક ડૉ. અમૃત કાંજિયાના અમથા આંટાફેરા, હાસ્યામૃત, પોક મૂકીને હસીએ, કલમના ઘસરકા બાદ હવે વ્યંગવિનોદ વિહાર નામનું પાંચમું પુસ્તક પ્રકાશિત થયું. આ...

તાજા સમાચાર