Sunday, December 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી: સમાજના 9 નવા ટ્રસ્ટી બનાવાયા

મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં...

મોરબીમાં જુના બસ સ્ટેશને ઘણા સમયથી બંધ રિઝર્વેશન બારી શરૂ કરવા માગ કરાઈ 

મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય...

PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરાઈ 

મોરબી: નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકોના ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રાંભ કરવામાં આવ્યો...

નવસર્જન ટ્રસ્ટ તથા હળવદના અનુ.જાતિના યુવાનો દ્વારા રાજકીય પક્ષો દ્વારા આભડછેટ નાબુદ કરવા વચનો આપે તેવી માંગ

મોરબી : વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વઢવાણ શહેરના નવસર્જન ટ્રસ્ટ તેમજ...

મોરબીમાં ઠેરઠેર જામેલ ગંદકી અને કચરાના ઢગલા દુર કરવા બાબતે કાંતીલાલ બાવરવાએ સરકારને પત્ર લખી રજુઆત કરી

મોરબી : મોરબી શહેરમાં ઠેરઠેર જામેલા ગંદકી અને કચરાના ઢગલાઓ દુર કરાવીને માંદગી ફેલાતી અટકાવવા યોગ્ય કરવા બાબતે સરકારને પત્ર લખી કાંતીલાલ બાવરવાએ રજૂઆત...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મિકી જયંતિની અનોખી રીતે કરાઈ ઉજવણી 

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું...

મોરબીમાં તસ્કરોનો તરખાટ યથાવત: માધવ માર્કેટમાં 4 એસી કમ્પ્રેશર ચોરી

મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને...

હળવદની સરા ચોકડીએ બે જૂથ્થો વચ્ચે થયેલ ઝઘડામાં થયુ ફાયરિંગ

મોરબી: છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામાં લુંટ,ધાડ,ખુન, મારામારી જેવા ગુન્હામાં દીવસે ને દીવસે વધારો નોંધાય રહ્યો છે ત્યારે વધુ એક બે જુથ્થ વચ્ચે ઝઘડો...

મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી 28 ઓક્ટોબરે રવાના થશે

મોરબી : મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે ૧૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

મોરબી નગર પાલીકામાં હાઈકેડરનાં ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા CMને રજુઆત

મોરબી: ગુજરાત રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર વિહોણી...

તાજા સમાચાર