Friday, December 26, 2025
- Advertisement -spot_img

મોરબી

સિરામિક એસો. દ્વારા ૧૦,૦૦૦ નંગ તિરાંગાનું વિતરણ કરાયું.

દેશના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનુ...

તિરંગો ફરકાવતી વખતે તિરંગાનું સન્માન જળવાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવા તંત્રની અપીલ

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર...

આઇટી ના દરોડાનો આજ ત્રીજો દિવસ, કરોડોના દાગીના, રોકડ તેમજ મોટી રકમના દસ્તાવેજો જપ્ત.

મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપ પર છેલ્લા આઇટી દ્વારા દરોડા પડવામાં આવ્યા છે. ક્યુટોન સિરામિક ના પાંચ યુનિટ તેમજ અલગ અલગ ૨૫ જેટલી જગ્યા આઇટી...

મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર

  મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ...

મોરબી નવલખી રોડ પરથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

  આ અંગે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ દ્વારા નવલખી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તાર માં સાઈબાબા ના મંદિર ની પાછળની શેરીમાં જુગાર...

ભાઈ બહેનના વ્યાજ અને નિર્વ્યાજ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન.

ભાઈના કાંડે રાખડી બાંધવી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુઓમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ છે. રક્ષાબંધન જીવનમાં અનેક બંધનોની રક્ષા...

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોના ના ૨૫ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં આજરોજ કોરોના ના ૨૫ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૧૮ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ...

ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઇ

વોટર હેલ્પલાઇન એપ્લીકેશન દ્વારા પાંચ મીનટમાં ઘરે બેઠા લિંકીંગની કામગીરી કરી શકાશે ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પુત્રના ના જન્મદીન ની ઉજવણી કરતા લોહાણા સમાજ અગ્રણી

પ્રતિકભાઈ હરીશભાઈ હાલાણી ના ૩૬ માં જન્મદીન નિમિતે સેવાકાર્ય માં સહયોગ અર્પણ કરી સમાજ ને નવી રાહ ચિંધતો મોરબી નો હાલાણી પરિવાર. વિવિધ પ્રકાર ની...

તિરંગો લહેરાવી સેલ્ફી લઇ વેબસાઈટ પર પર ઉપલોડ કરવા આહ્વાન

સોશિયલ મીડિયા ઉપર અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અપીલ ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં...

તાજા સમાચાર