પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સૂચના અનુસાર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ૬ એપ્રિલના રોજ(આજ રોજ) ૪૧...
મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદાય અને આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી....
મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો...
સવારે ૮:૩૦ કલાકે દરબારગઢ જૈન દેરાસર થી શોભાયાત્રા નીકળશે
મોરબીમાં મહાવીર સ્વામીનો 2620મો જન્મ કલ્યાણક મહોત્સવ ને લઈ ને સમસ્ત જૈન સમાજ માં અનેરો થનગનાટ...