Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં વાહન ચોરીનો સિલસિલો યથાવત વધુ એક બાઈકની ચોરી

મોરબીમાં રોજ વધતી જતી બાઈક ચોરીની ઘટના મોરબીના રામચોક નજીક નવી પીપળી ગામે રહેતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા...

શિવ રંજની મ્યુઝિકલ ગ્રુપનું સરાહનીય કાર્ય

ઘોરની આવકમાંથી રોટરીના પ્રોજેક્ટમાં આપ્યો સહકાર. શિવરંજની મ્યુઝીકલ ગ્રૂપ હળવદ દ્વારા સંગીત સંધ્યા તેમજ ધૂન,ભજન વગેરેનો ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે.જે કાર્યક્રમમાં થતી ઘોરની...

વાધરવા ગામે ત્રણ મકાનો ને નિશાન બનાવતા તસ્કરો

માળિયા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી જેને ગામના ત્રણ મકાનો ને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ...

મોરબીમાં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસે રીમાન્ડની માંગણી કરી

લોકો નાં રોજીંદા જીવનમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે સોશિયલમીડિયા નો દુર ઉપયોગ કરી મહિલા ઓનાં શોષણ કરતાં કિસ્સા ઓ...

મોરબીમાં યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે પ્રતિમા ને ફુલહાર કરવા આવ્યા

શૌર્ય ત્યાગ અને સંઘર્ષ નાં પ્રતિક અને વિર હિન્દુ યૌધ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર...

મોરબી ની નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિધાર્થીનીઓ એ સફળતાના શિખરો સર કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 3 માં બધા સ્ટુડન્ટ્સ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે અને પરિણામોમાં ડંકો વગાડ્યો છે સૌરાષ્ટ્ર...

માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા નરાધમો

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની...

સામાકાંઠેથી રાજકોટ જવા માટે ફરી એસટી બસ થશે શરૂ

સામાકાંઠેથી રાજકોટ જવા માટે દરોજ સવારે 9-15, બપોરે 1-45 અને સાંજે 5-45 વાગ્યે ઉપડશે બસ કોરોનાનું ગ્રહણ નડતા કોરોનાના કારણે આ એસટી બસ સેવા બંધ...

હળવદમાં માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી મધ્યપ્રદેશ થી પકડાયો

હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં નરાધમ શખ્સે માસુમ કુમળી વયની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. જો કે, હળવદ પોલીસે આ જધન્ય...

“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ...

તાજા સમાચાર