Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની ખારીવાડી ક્લસ્ટરનું ગૌરવ કલાઉત્સવમાં ઝોનથી રાજ્યકક્ષાએ બળાઓએ નંબર પ્રાપ્ત કર્યો

કલા ઉત્સવમાં કાવ્ય લેખન પઠન અને ચિત્ર સ્પર્ધામાં બાળાઓ ઝોનથી રાજ્યકક્ષાએ ઝળકી જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી શૂષુપ્ત શક્તિઓ...

મોરબી શનાળા રોડ પરથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 144 નંગ બીયર ટીન સાથે એક ઝડપાયો 

મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ -144 કિં રૂ. 14,400 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી...

મોરબીના મહાવીરનગરમા આધેડ પર છરી વડે હુમલો 

મોરબીના મહાવીરનગર સોસાયટીમાં રહેતા આધેડનો દિકરો આરોપીનિ સાસુના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ આધેડને છરી વડે ઇજા કરી...

મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો

મોરબીમા રહેતા યુવકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાયેલ હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીએ યુવકને છરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ...

ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી રોડ પરના દબાણો દૂર કરવા રજુઆત

મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદમા ખોવાયેલા 09 મોબાઇલ ફોન માલિકોને પરત કરાયા

હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદમાથી આશરે કિ.રૂા. ૨,૦૧,૪૮૭/- ની કિમતના ૦૯ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯...

મોટા દહીસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાથી બદલી પામેલ આઠ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો 

માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ...

આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા કરાશે 

મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ...

તાજા સમાચાર