માલદીના પ્રધાનો એ ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ સમગ્ર ભારતીયનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ભારતીયોએ માલદીવ ના હોટલ તથા ફલાઇટ બુકિંગ...
જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી...
સમાજમાં કુરિવાજો દૂર કરી એકતા જાળવી રાખવા માટે સૌને હાકલ કરાઈ
મોરબીના થોરાળા ગામના મોરબીમાં નિવાસ કરતા નાગરિકોના થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા પટેલ સમાજવાડી,...
મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં વસતા વાધડિયા પરિવારજનો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાયો તેમજ મંદિર ખાતે વિશાળ જગ્યામાં નવું બાંધકામ...
આ કેમ્પ નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું
આ કેમ્પને ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.જે...
મોરબી: અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબી નજીક આવેલા વિરપરડા ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું
સમગ્ર વિરપરડા ગામ રામમય બન્યું આ પ્રસંગે...