મોરબી: અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબી નજીક આવેલા વિરપરડા ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું
સમગ્ર વિરપરડા ગામ રામમય બન્યું આ પ્રસંગે...
મોરબી: હાલમાં રાજ્ય સરકાર દ્વારા જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં મોરબી અધિક કલેકટરની ખાલી પડેલી જગ્યા પર રાજકોટના એડિશનલ ચૂંટણી...
વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જેલહવાલે...
જોકે આરોપીઓ છનનન થઈ ગયા અને દારૂનો જથ્થો, વાહનો પોલીસે જપ્ત કર્યા
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રક મંગાવી બુટલેગરો દારૂનું કટિંગ કરતા...