Thursday, September 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી પટેલનગર સોસાયટી આલાપ રોડ ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમા આવેલ રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરેક દુર્ગાભાઈ...

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર ડમ્પરે હડફેટે લેતાં બાઈક સવાર ઈજાગ્રસ્ત; એકનું વ્યક્તિનુ મોત

વાંકાનેર: વાંકાનેર મોરબી નેશ્નલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોડ પર રોંગ સાઈડમાં ડમ્પરે બાઇકને હડફેટે...

ટંકારાના કલ્યાણ પર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામે દીલાભાઈ સંધીના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીમાં પોલીસ પાસે ખોચરાઈ કરવાની બાબતે આધેડ સાથે આરોપીએ બોલાચાલી કરી ગાળો આપી આધેડને બે શખ્સોએ લાતો ઢીંકા-પાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની...

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી...

ગરમીમેં ભી ઠંડી કા અહેસાસ: મોરબીની માણેકવાડા શાળાના બાળકોએ આઈસ્ક્રીમની મોજ માણી

મોરબીના લોકો બાલ દેવો ભવ:ની ભાવના ધરાવે છે,અને શાળામાં ભણતાં બાળકો માટે મોરબી પંથકના લોકો કઈંકને કંઈક અવનવું દાન કરતા રહે છે,હાલ ગરમીનો પારો...

હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે ઝારવાળા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન

ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદીનાકાંઠે રમણીય જગ્યા પર આવેલા "શ્રી ઝારવાળા હનુમાનજી"ના મંદિરે હનુમાનજ જયંતિ નિમિતે તારીખ 23/04/ 2024 ને મંગળવારે...

દિકરા અને વહુનાં ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ 65 વર્ષના વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી ટીમ અભયમ

૬૫ વર્ષિય વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો...

વાંકાનેરની મુલાકાત લઇ મીરૂમીયા બાવા દરગાહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા...

આતે કેવો વિકાસ: મોરબીનાં બાગ-બગીચાઓની હાલત અત્યંત દયનિય

મોરબી શહેરમાં નાતો સાંસદ વિકાસ કરી શક્યા કે નાતો ધારાસભ્યો ડિઝાઇન બદલી શક્યા ? થોડા જ દિવસોની અંદર બાળકોને વેકેશન પડી રહ્યું છે ત્યારે બાળકો...

તાજા સમાચાર