Sunday, June 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સભારાવાડીના શિક્ષકનું 50મુ સન્માન ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું

દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમગ્ર ઝાલાવાડ પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાશાળી તેમના પરિવારની વ્યક્તિઓની સાથે...

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું મોરબીમાં પૂજન કરાયું

મોરબી: અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું. અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત...

ટંકારાના સજનપર ગામની શ્રી સજનપર પ્રા. શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી સજનપર પ્રાથમિક...

મોરબીના રફાળેશ્વર નજીક ટાયર ફાટતા ટ્રકમાં લાગી આગ; નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ

મળતી માહિતી મુજબ મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર નજીક એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રકમાં આગ લાગી હતી.  આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ...

મોરબી-વાઘપર મેઇન રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી - વાઘપર મેઇન રોડ પર નાલા પાસેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબી – વાંકાનેર ને. હા. રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબી - વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર શ્યામ હોટલની સામે ડીવાઈડર બાજુ ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

મોરબી: સતનામ નગર સોસા. અને ધર્મભૂમિ સોસા.ને જોડતો રસ્તો ખુલ્લો કરવા ચિફ ઓફિસરને રજુઆત

મોરબી: મોરબીમાં સતનામ નગર સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટીને જોડતો 7.50 મીટર પહોળો રસ્તો બંધ કરેલ હોવાથી વાહન આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો...

મોરબી તાલુકાની ગ્રામ્ય કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા શકત શનાળા શાળામાં યોજાઈ

શકત સનાળા કુમાર શાળા ના પટાંગણમાં સવારે 8:00 વાગ્યે તમામ સ્પર્ધકોનું આગમન થયું અને તમામ સ્પર્ધકોની હાજરી અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. વ્યવસ્થાપન સમિતિના સભ્યયો શકત...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકત અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન મોરબી ખાતે આગામી તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકાત અર્થે...

ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાનું પુસ્તક દેશથી પરદેશનું વિમોચન

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના - ટંકારા તાલુકાના - લખધીરગઢ પ્રા. શાળાનાં શિક્ષિકા જીવતીબહેન પીપલીયાનું ચોથું પુસ્તક ( 'દેશથી...

તાજા સમાચાર