મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે...
ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કેવલભાઇ દિનેશભાઇ ઝાપડા ઉ.વ-૧૮ રહે. ટંકારા ગોકુળનગર...
કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું
સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ...
મોરબી: શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.
અહીં ઉલ્લેખનીય છે કે, ૨૧...