Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કરતી ટંકારા પોલીસ

ટંકારા પંથકમા રહેતા સજા પામેલ આરોપીને પકડી મધ્યસ્થ જેલ-રાજકોટ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સજા પામેલ તેમજ પકડવા...

મોરબીમાં 22 જુને વિના મૂલ્યે સર્વજ્ઞાતી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત...

મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર...

હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે પાઈપ વડે મારમાર્યો 

હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો તકરાર થયેલ જેનો ખાર રાખી યુવકને એક...

મોરબીની લીલાપર ચોકડી પાસે થયેલ યુવકની હત્યાના બનાવમાં સાત શખ્સો સામે ફરીયાદ નોંધાઈ

મોરબીની લિલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપ વડે મારમારી હત્યા નિપજાવી હોવાની મોરબી તાલુકા પોલીસ...

વાંકાનેરના નવા ઢુવા ગામે કારમા વિદેશી દારૂ/બીયરની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમા રામાપીરના મંદીર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરના ટીનનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને કારચાલક સાથે વાંકાનેર તાલુકા...

મોરબી જિલ્લામાં અંડરએજ ડ્રાઇવિંગ કરતાં સગીર વયના બાળકો તેમજ સ્કૂલ વાન ઉપર પોલીસની કડક કાર્યવાહી

આ ડ્રાઈવ દરમિયાન 21 સ્કૂલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા, અન્ડર એજ ડ્રાઇવિંગ કરનાર સગીર વયના બાળકોના વાલી ઉપર 49 કેસ કરવામાં આવ્યા મોરબી જીલ્લામાં "અંડર-એજ...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા વૃક્ષા રોપણ કરાયું

ગુજરાત ગેસ કંપની દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષા રોપણ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દરરોજ કંઈકને કંઈક વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે,...

ટંકારામાં પાઈપ લાઈન રિપેરિંગ પ્રશ્નની ગંભીરતા સમજી કોંગ્રેસના નેતાઓએ અધિકારીઓ સાથે સંકલન કરી સમસ્યા સુલટાવી

ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોઈ ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ...

મોરબીના રવાપર ગામના નીવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ અવસાન

મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય...

તાજા સમાચાર