આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના નિર્દેશાનુસાર સમગ્ર ભારતભર માં નવરાત્રી ના પર્વ દરમિયાન કન્યા પૂજન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે...
મોરબી: મોરબીના મહેન્દ્રપરામાથી યુવક લાપતા થયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૦૨મા રહેતા...
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવામાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ કીં.રૂ.૭,૨૦૦/- ની હેરાફેરી કરતા ઇસમને એક્ટીવા સહીત કુલ કી.રૂ.૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર...