Sunday, July 20, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના મેરૂપર ગામે પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા નિપજાવનાર ત્રણ શખ્સોની અટકાયત 

હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મેરૂપર ગામે દેવજીભાઈ ચૌહાણ નામના આધેડની ત્રણ શખ્સો પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા...

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલ મોરબી અને આંખની હોસ્પિટલ ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન...

અપહરણના ગુનાના આરોપીને મહેસાણા જિલ્લા માંથી પકડી પાડતી AHTU ટીમ મોરબી

મોરબી તાલુકા પો.સ્ટે.ના આશરે ચારેક માસથી અપહરણના ગુનાના આરોપીને મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે પકડી પાડતી AHTU ટીમ મોરબી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી...

સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર:ગુજરાત ગેસ દ્રારા આજે ફરી 2.65 રૂપિયાનો ભાવ વધારો

સાતમ આઠમ નાં તહેવાર ટાણે ભાવ વધતા સિરામિક ઉદ્યોગ પર કરોડોનું ભારણ વધશે એક તરફ સિરામિક ઉદ્યોગની સ્થિતિ હાલ સારી નથી ખાસ કરીને નાના પ્રોડક્શન...

મોરબીની કલ્યાણ (વજેપર) શાળાના શિક્ષિકા બહેનનો વિદાય સમારોહ યોજાયો

મોરબ:શિક્ષક વર્ષો સુધી સતત કાર્યરત રહી અનેક બાળકોનું જીવન ઘડતર,ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર કરતા હોય છે ત્યારે સરકારી નિયમોનુંસાર અઠાવન વર્ષ થતા વય નિવૃત્ત...

મોરબીની રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક મેઈન બ્રાંચના મેનેજરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રેરણાનું પાવર સ્ટેસન, ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ગણાય તેવા કસ્ટમરના દિલમાં વસેલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એક કર્મઠ કર્મચારી અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત...

મોરબી ખાતે આગામી ૨ તારીખે `વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પʼ યોજાશે

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તારીખ: ૦૨-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ થી...

મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન શુકવારે બેસણું

મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન શુકવારે બેસણું મોરબી મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી અમરશીભાઇ ધરમશીભાઈ ભુત (ઉ.83) તે પ્રેમજીભાઈ ધરમશીભાઈ ભુત, જયંતીભાઇ અમરશીભાઇ...

મોરબી: કાંતિભાઈ પાણી બચાવવાં નક્કર કામગીરી કરવી જોઈએ ફોટા સેશન થી કામ નાં ચાલે !!!

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એકરાર :નર્મદા કેનાલ પર હપ્તા ઉઘરાવાય છે તો ભજપ સરકાર કાર્યવાહી કેમ નથી કરતી એ પણ લોકોમાં સો મણ નો સવાલ મોરબી:મોરબીનાં...

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૦૩-૦૯-૨૦૨૩ રવિવાર થી શરૂ વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન...

તાજા સમાચાર