સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું.
ઊંચીશિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી. જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ....
મોરબી: સંભવિત બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ-માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આસપાસ ગામના સરપંચઓ,સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે માળિયા ખાતે બેઠક યોજી હતી.
આ...
મોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સરકારી મેડિકલ કોલેજ ખાતે ધારાસભ્ય તથા જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો...
માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપાઈ
મોરબી: હવામાન વિભાગ દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે....
કારખાનામાં છાપરા રીપેરીંગ કે પતરા બદલાવવાની કામગીરી રોકવા આપી સુચના
મોરબી: હાલ સમગ્ર રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા કલેકટર...
કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવી
મોરબી: હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ના દરમિયાન જિલ્લામાં...
હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની અને ચોટીલા અભ્યાસ કરતાં શ્રેયકુમાર વિશાલભાઈ સંઘાણીએ સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન એન્ટરસ્ટ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ...