માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસ.ટી. બસ સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી મહેન્દ્રગઢ ગામને...
મોરબીના વિસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરીમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતા બંને પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...
મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં...