Sunday, May 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: નવયુગ વિદ્યાલય ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો 

મોરબી: નવયુગ વિદ્યાલય - મોરબી દ્વારા આજે વેલેન્ટાઈન દિવસને બદલે વિદ્યાર્થીઓ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સનાતન ધર્મરૂપી વેદના અમોક વાક્યોને, 'માતૃદેવો ભવ', 'પિતૃદેવો...

માળીયાના મહેન્દ્રગઢ ગામને એસ.ટી. બસની સુવિધા આપવા કોંગ્રેસની માંગ

માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસ.ટી. બસ સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી મહેન્દ્રગઢ ગામને...

ટંકારાના વિરપર ગામે યુવકને ડરાવી જમીન પડાવાની કોશિશ કરનાર બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ

ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં બે માથાભારે શખ્સોએ યુવકને હથીયાર બતાવી ડરાવી ધમકાવી જમીન છોડી જતુ રહેવાનુ કહી જમીન પડાવી લેવાની કોશિશ કરનાર બે...

મોરબીના વિસીપરામા બે પક્ષો વચ્ચે ઝઘડો થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબીના વિસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરીમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતા બંને પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...

હળવદના નવા દેવળીયા ગામે સરપંચને બે શખ્સોએ માર મારતાં; ફરીયાદ

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ગ્રામ પંચાયતમાં બે શખ્સો કોઈ કામ સબબ આવી તલાટી મંત્રી સાથે ઉગ્રભાષામા બોલતા હોય જેને સરપંચ દ્વારા શાંતીથી વાત...

મોરબીના ગોર ખીજડીયા ગામ જવાના રસ્તે પોલીસ પેટ્રોલિંગ વધારવા ગ્રામ પંચાયતની માંગ

મોરબી તાલુકાના ગોર ખીજડીયા વનાળીયા ગામ જવાના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી જતી ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી તાલુકા...

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 11 દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઈ

100 Days intensified Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં...

મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ

શ્રમ આયુકતની કચેરી, રાજ્ય સરકાર, ગાંધીનગરની સુચના અનુસાર રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના...

મોરબી જિલ્લા RTO કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ/ બિનઅધિકૃત ઈસમોની અવર- જવર પર પ્રતિબંધ 

મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં...

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં યોગ વેદાંત સમિતિ દ્વારા આયોજિત માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં 300 બાળકોએ કર્યું માતા-પિતાનું પૂજન મોરબી: ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: ની...

તાજા સમાચાર