Saturday, May 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેરમાં આવેલ અવની ચોકડી પાસે ભરાતા વરસાદના પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરો

મોરબી: મોરબીમાં અવની ચોકડી નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વરસ થી દર ચોમશે વરસાદ ના પાણી ભરાય છે. અને લોકો...

અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે, મૂર્તિ વિશ્વઉમિયાધામ પધરાવશે

વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે મિશિગનના ડેટ્રોઈટ , ઈન્ડિયાનાના ઈન્ડિયાના પોલીસ અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે જગતજનનીમા ઉમિયાની આસ્થાને...

માળીયાના રાસંગપર ગામના પાટીયા નજીકથી બીયર ટીન સાથે એક ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન પાસેથી બીયર ટીન સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ લાખોના ભ્રષ્ટાચારમા ભીનુ સંકેલાવવાની આશંકા

તપાસ સમિતિ દ્વારા 13 લોકો ના નિવેદનો તો લેવાયાં પણ તપાસ આગળ વધતી દેખાઈ નથી રહી શું ભ્રષ્ટાચારીઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે ? મોરબી: મોરબીના...

મોરબીમાં આવાસ યોજનામાં અડધુ કામ છોડી દેતા કોન્ટ્રાક્ટર છતાં પાલિકાએ પૂરું ચુકવણું કરી આપ્યું!!

કથિત કૌભાંડ માટે તપાસ સમિતિઓ રચાય પરંતુ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી ! ગરીબોના ઘર પણ ભ્રષ્ટાચારીઓ છોડતા નથી મોરબી: ગરીબોને પોતાના ઘરનું ઘર મળી...

હળવદના સુખપર કવાડીયા ગામ વચ્ચે રોડ ઉપર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતા મુસાફરો ઈજાગ્રસ્ત 

હળવદ : હળવદ તાલુકાના સુખસર કવાડીયા ગામ વચ્ચે હાઈવે રોડ ઉપર ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા મુસાફરોને ગંભીર તથા સામાન્ય ઈજા પહોંચી હતી....

મોરબી: ક્યાં ક્યાં વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો રહેશે બંધ જાણો અહીં ક્લિક કરી

તારીખ ૨૪.૦૫.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ નીચે દર્શાવેલ ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે ૭.૦૦ વાગ્યા થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો...

મોરબી નગરપાલિકા દ્વારા વાડી વિસ્તાર સહિત વિસ્તારોમાં પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત

 મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના વાડી સહિતના છેવાડાના વિસ્તારોમાં કાલે બુધવારે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના છેવાડાના, સુવિધા...

હળવદના રણછોડગઢ ગામેથી દશ બોટલ બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી બીયર ટીનની દશ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ...

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીના મચ્છુનગર રફાળેશ્વર ગામેની દિકરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામે સાસરે હોય અને ત્યા સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી...

તાજા સમાચાર