Sunday, April 19, 2026
- Advertisement -spot_img

મોરબી

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર સીએનજી પંપ સામે હિટ એન્ડ રનમાં થાર કારના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક...

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો ઈસમ મોરબી નજીકથી ચોરાઉ બાઈક સાથે પકડાયો

મોરબી: રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબીના જેતપર નજીકથી ઝડપી પાડયો...

મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ

અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય...

મોરબી સબ જેલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

મોરબી : આજે મોરબી સબ જેલ ખાતે તા.૦૬-૧૨- ૨૦૨૩ ને બુધવાર ના રોજ ડો. બાબા સાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી નવલખી રોડ પર રણોછોડનગરમા રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ...

મોરબીના બહાદુરગઢ ગામ નજીક સેનેટરીવેરમા મજુરી કરતો બાળ શ્રમિક મળિ આવ્યો

મોરબી: મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે આવેલ એ.જી.એલ. સેનેટરીવેરમા મજુર કામ કરતા બાળ શ્રમિક મળિ આવ્યો હતો. જેમાં બાળને મજુરી પર રાખનાર આરોપી કોન્ટ્રાકટર વિરુદ્ધ...

મોરબીના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે લાગી આગ

મોરબી: મોરબીના જૂના લિલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગતાં ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ...

વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંસ્થા છે, આ સંસ્થા દ્વારા વ્યક્તિની સ્વ સુધારણા, લોકોનું ચારિત્ર્ય નિર્માણ સહ સર્જન, કર્મયોગ, મોજીલો...

રોહીશાળા ગામે થયેલ મર્ડરના આરોપીને માળિયા પોલીસે ઝડપી પાડયા

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના રોહીશાળા ગામે થયેલ ખેડુતની હત્યા નિપજાવી નાશી જનાર આરોપી મજુર દંપતીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૦ દર્દીઓએ લાભ લીધો

ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી.કારીયા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં નેત્રમણી કેમ્પ યોજાયો. અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકોનુ વિનામુલ્યે...

તાજા સમાચાર