Sunday, July 13, 2025
- Advertisement -spot_img

મોરબી

કુદરતના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર

સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી. વાવાઝોડાંના અસરગ્રસ્તો માટે પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં...

આજથી તા.13 થી 15 જૂન સુધી જિલ્લાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામા આવી

મોરબી : રાજ્ય પર સંભવિત બીપરજોય વાવાઝોડુ ત્રાટકી શકે છે અને મોરબી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં જેની અસર વર્તાઈ શકે છે જેથી સરકારના આદેશને...

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી સિરામિક ઉદ્યોગમાં આજથી લોડીંગ અનલોડીંગ પ્લાન્ટ સમ્પૂર્ણ બંધ

મોરબી: મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આવતી કાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા...

ગુજરાતમાં બધુ ભવ્ય જ બને છે, પછી એ SOU હોય કે વિશ્વઉમિયાધામઃ CM ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં વિશ્વઉમિયાધામ આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ ગાંધીનગરના રાયસણમાં 11થી 17 જૂન રોજ સાંજે 8 વાગ્યાથી કથાનું રસપાન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના...

કોંગ્રેસ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી જીલ્લાના તમામ તાલુકામાં કંટ્રોલરૂમ બનાવામાં આવ્યા

મોરબી: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડુંનો ખતરો સમગ્ર રાજ્યમાં તોળાઈ રહ્યો છે જેને પગલે હાલ મોરબી...

સંભવિત બિપરજોય વાવાઝોડ સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લીધી

મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી મોરબી: સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજતા મંત્રી કનુભાઈ દેસાઈ

સોલ્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા મંત્રીની સ્પષ્ટ સૂચના મોરબી: સંભવિત બિપરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક...

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ 

વાવાઝોડાને ગંભીરતાથી લઈ મંજૂરી નથી કે ટેન્ડર નથી તેવી બાબતો ધ્યાને ન લઈ કોઈપણ કામગીરી અટકવી ન જોઈએ - કનુભાઈ દેસાઈ મોરબી: મોરબી જિલ્લામાં...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા

જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહ્યોગથી આશ્રય સ્થાનો ઉભા કરાયા મોરબી: મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે...

મોરબીના ઉદ્યોગપતીઓ સાથે સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રી કનુભાઈ દેસાઈ

વાવાઝોડા સંદર્ભે વ્યવસ્થાઓમાં જિલ્લા વહિવટીતંત્રને સહકાર આપવા ઉદ્યોગપતિઓને મંત્રીએ અપીલ કરી મોરબી: મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી...

તાજા સમાચાર