Sunday, July 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં જુગારીઓ પકડવાનો સિલસિલો યથાવત વધુ 7 પકડાયા

મોરબી: મોરબીના દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી એ ડીવીજન...

મોરબી રવાપર રોડ ખાતે આવતીકાલે સોળ સંસ્કાર સંગીત ડાયરો યોજાશે 

મોરબી:સંસ્કાર’ શબ્દનો અર્થ ઘણો જ ગહન અને વિસ્તૃત છે. ‘સમ’ અર્થાત્ યોગ્ય કે સારું અને કૃ અર્થાત્ કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે –...

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ થશે 

મોરબી: 12 એપ્રિલના રેલ્વે દ્વારા કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા- જમવા- વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં...

મોરબીમાં કોરોનાનો કેર યથાવત ; આજે નવા 23 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 143

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 23 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 143 પર પહોંચી...

મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન

ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે, તમામ જ્ઞાતિ દ્વારા સ્વાગત કરાશે, નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે મોરબી : મોરબીમાં સર્વ હિન્દૂ...

મોરબીની માધાપરવાડી શાળામાં માસ્ક વિતરણ દ્વારા કોરના કવચ અર્પણ કરાયું

મોરબી: મોરબીની માધાપરવાડી શાળાની 400 બાળાઓને N-95 માસ્ક વિતરણ કરાવામાં આવ્યા હતા. મોરબી હાલ સમગ્ર દેશ અને ગુજરાત સહિત મોરબીમાં પણ ફરી એકવાર...

મોરબી નગરપાલિકામાં વિકાસના કામો ન થતા હોવાની રાવ વચ્ચે 150.93 કરોડનું બજેટ મંજુર

મોરબી: મોરબી નગરપાલિકામાં 52 માંથી 52 ભાજપના સભ્યો ચૂંટાયેલા છે રાજ્ય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં બજેટમાં ધરખમ 42 ટકા ઘટાડાથી આશ્ચ્રર્ય ...

મોરબીની રોલાની વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન

મોરબી: મોરબીમાં અનેકવિધ ભગવદ્દ કર્યો સતત અવિરતપણે ચાલુ હોય છે અને લોકો ઉત્સાહપૂર્વક આવા સત્કાર્યોમાં સહભાગી થતા હોય છે ત્યારે નવલખી રોડ પર રોકડીયા...

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પુર્ણ, હાઇકોર્ટના આદેશ બાદ પરિણામ અનામત

બેંક પ્રતિનિધિ બાબતે હાઇકોર્ટના ચુકાદા પર મતદાન કામગીરી પુર્ણ કરી મતપેટી સીલ કરાઈ, કોર્ટના આદેશ બાદ મતગણતરી કરાશે. વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના...

જુનાગઢ એસઆપી સેન્ટરના બ્રિજેશભાઈ લાવડીયાને મોતના ખપ્પરમાં ધકેલનાર કોણ ?

મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના...

તાજા સમાચાર