Monday, August 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ...

હળવદમાં આધેડને ફેસબુક પર પોસ્ટ કરવી ભારે પડી

હળવદ: હળવદમાં આધેડે તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતાં તે આરોપીને સારુ ન લાગતા આરોપીએ આધેડને તથા તેના...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબીમાં યુવકને રૂપિયાની જરૂર હોય જેથી વ્યાજખોરે યુવકને ૩૦ ટકાના ઉંચા વ્યાજે રૂપિયા ૫૦,૦૦૦ આપી યુવક પાસેથી ચાર કોરા ચેક મેળવી બળજબરીથી ૭,૫૦,૦૦૦...

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડ પર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે રોગ ઉપર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મહેન્દ્રભાઈ ઉર્ફે...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડી માતાજીના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

સાવધાન : રાજ્યમાં આજે કોરોનાના 119 કેસ નોંધાયા

મોરબી: રાજ્યમાં કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 58 કેસ નોંધાયા બાદ આજે 24 કલાકમાં કેસમાં બમણા જેટલો...

અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિનીએ હર્ષની લાગણી અનુભવી

મોરબી: મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા આજે તારીખ 16-03- 2023 ગુરુવાર રામ મહેલ મંદિર દરબારગઢ મહા આરતી કરવામાં આવી હતી અંબાજી શક્તિપીઠ મંદિરમાં...

શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું અવસાન થતા શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થનાસભા યોજાઈ

મોરબી: મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીનુ અવસાન થતા...

મોરબીમાંથી બુલેટની ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થયેલ હોય જે ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી...

ભરૂચમાં કંપનીમાં લુટ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો 

મોરબી: ભરૂચ જિલ્લાના અકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા...

તાજા સમાચાર