Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં 6 માર્ચે ‘આયુર્વેદ કથા’ નું આયોજન 

મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે. મોરબી ખાતે આગામી તારીખ...

મોરબી શનાળા જીઆઇડીસીમાં ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા: એક ફરાર 

મોરબી: મોરબી શનાળા જીઆઇડીસીમાં એસ.આર. પેકેજીંગ કારખાના પાછળ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય જેથી વીદેશી દારૂની ૨૪ બોટલો સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ...

મોરબી રવાપર ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર ચોકમાં હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર...

મોરબી: પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત

મોરબી: મોરબી પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડીમાં આવેલ ગેસ આધારિત સ્મશાનની પાછળ આવેલ પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું...

માળીયાના વેજલપર રોહીશાળા વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

માળિયા: હાલ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં આગાહીની અસર માળિયા (મી)ના વેજલપર રોહીશાળા વિસ્તારમાં વર્તાઈ મોડી રાત્રે અચાનક...

મોરબી : ન્યુ ચંદ્રેસ સોસાયટીમાં પુરપાટ ઝડપે કારથી હડફેટે લઈ બંધુકનો રોફ જમાવતા ફરિયાદ નોંધાય

મોરબી: મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં યુવાન તથા તેનાં મિત્રો નાળીયેરથી રમતા હતા ત્યારે બે શખ્સોએ ક્રેટા કાર પુર ઝડપે ચલાવી યુવકને હડફેટે લઈ સામાન્ય...

માળિયા(મી) : ભાવપરથી બગસરા સુધીના બિસ્માર રોડનું રીપેરીંગ કરવા માંગ

માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને...

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય...

7મી માર્ચે આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

મોરબી: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૭-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું...

તાજા સમાચાર