Sunday, June 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : વિસિપરામાંથી જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડી પાડવામાં આવ્યા છે.પોલીસ દ્વારા જુગારધારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી...

માળિયા મી. ના રાખોડિયા વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન રાખોડિયા વાંઢ વિસ્તારમાં એક ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસ દ્વારા રાખોડિયા વાંઢ વિસ્તારમાં...

વાંકાનેર પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને વીજશોક લાગતા મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને કોઈ કારણોસર વીજ શોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકાના આણંદપર ગામે...

મોરબીના શહેરીજનોને સુવિધાઓ આપવામાં નિષ્ફળ એ ગ્રેડ ની પાલિકા હવે મહાપાલીકા બનશે !

મોરબીમાં શહેરીજનોને એ ગ્રેડ ની નગરપાલિકા જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલા આપો પછી મહાનગર પાલીકા નાં સ્વપના ઓ બતાવજો મોરબીની એગ્રેડ ની નગરપાલિકાને હવે મહાપાલીકામાં ફેરવવાની...

મોરબી : ઘરમાં સીસીટીવી લગાવવા મામલે પત્ની, પુત્ર અને એક વ્યક્તિ દ્વારા માર માર્યો

મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસે રહેતા એક પુરુષને તેમના જ પત્ની પુત્ર અને એક વ્યક્તિ દ્વારા ઘરમાં સીસીટીવી લગાવવા જેવી...

મોરબી તાલુકાના પંચાસર ગામે જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે.ત્યારે આ ડ્રાઇવ દરમિયાન મોરબીના પંચાસર ગામેથી ૭ ઇસમો પત્તા રમતા પકડી...

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હટાવેલ ઓબીસી અનામત અંગે પુનઃ વિચારણા કરવા આવેદન

ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10% અનામત હટાવવા ના નિર્ણય અંગે, પુનઃવિચારણા કરવા માટે ટંકારા મામલતદારને કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ...

મોરબી :- શનાળા રોડ પરના રહેણાક મકાનમાંથી ૭ જુગારીઓ ને પકડી પાડતી એલસીબી

મોરબી એલસીબી જિલ્લામાં જુગારની બદી અટકાવવા કાર્યરત હોય ત્યારે એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ કાર્યરત હોય દરમિયાન સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હોઈ કે...

CM ભુપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની ગાંધીનગરમાં મિટિંગ

બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે...

મીટ્ટીની મહેક થી રંગાયું વંદે ગુજરાત માટીના સ્મૃતિચિન્હ પર કંડારાયું વંદે ગુજરાત

વાંકાનેરના સખી મંડળે ‘વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ’ કંડારી ગુજરાત સરકારને અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું મોરબી ખાતે યોજાઈ રહેલા વંદે ગુજરાત વિકાસ...

તાજા સમાચાર