Sunday, July 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી :- શનાળા રોડ પરના રહેણાક મકાનમાંથી ૭ જુગારીઓ ને પકડી પાડતી એલસીબી

મોરબી એલસીબી જિલ્લામાં જુગારની બદી અટકાવવા કાર્યરત હોય ત્યારે એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ કાર્યરત હોય દરમિયાન સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હોઈ કે...

CM ભુપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની ગાંધીનગરમાં મિટિંગ

બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે...

મીટ્ટીની મહેક થી રંગાયું વંદે ગુજરાત માટીના સ્મૃતિચિન્હ પર કંડારાયું વંદે ગુજરાત

વાંકાનેરના સખી મંડળે ‘વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ’ કંડારી ગુજરાત સરકારને અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું મોરબી ખાતે યોજાઈ રહેલા વંદે ગુજરાત વિકાસ...

ધોધમાર વરસાદની આગાહી, માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ હરરાજી બંધ

મોરબી હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે ત્યારે આવતી કાલથી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી ત્રણ દિવસ માટે બંધ...

મોરબીના કોંગ્રેસ અગ્રણીના પુત્રી ક્રિષ્નાબેન પટેલની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ(મહિલા) જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક.

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે રાજકીય પક્ષો સંગઠન મજબુત બનાવવા કવાયત હાથ ધરી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મોરચામાં મોરબીના ક્રિષ્નાબેન પટેલની જનરલ સેક્રેટરી...

મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સિટી બસને લીલીઝંડી બતાવી લોક સેવામાં પ્રસ્થાન કરાવી

લોકોને બસના સમય સાથે લોકેશન પણ બતાવે તેવી એપ્લીકેશન તૈયાર કરાશે વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન અંતર્ગત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરાજાએ મોરબી નગરપાલિકા હેઠળની CNG સીટી બસને...

મોરબી : વંદે ગુજરાત વિકાસ યાત્રા – ૨૦૨૨ અંતર્ગત વન વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપાઓનું વિતરણ કરાયું

હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે.વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની જાગૃતિ માટે...

ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રાને નિહાળતું આજનું યુવાધન

વંદે ગુજરાત પ્રદર્શન - મોરબી ખાતે ગરવી ગુજરાતની ગરિમામય વિકાસયાત્રાનું વિહંગાવલોકન કરી રહ્યા છે ભારતના ભાવિ કોલેજના યુવા વિદ્યાર્થીઓ. યુવાધન ગુજરાતની આ અભૂતપૂર્વ વિકાસા...

મોરબી સાયબર સેલ દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે સેમિનાર યોજાયો

હાલ દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડનો કોઈ વિદ્યાર્થી ભોગ ન બને તથા સોશિયલ મીડિયાના સારા ઉપયોગ અને ખરાબ...

ટંકારા : મેઘપર ઝાલા પ્રા શાળા માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા કાર્યક્રમ યોજાયો

મેઘપર ઝાલા પ્રા શાળા માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા કાર્યક્રમ યોજાયો જેમાં દિપેનભાઈ ભટ્ટ દ્રારા બાળકો ને વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગ કરાવી બાળકો ને...

તાજા સમાચાર