એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર
વધુ જુઓ
મોરબીના યુવા ઉદ્યોગપતિ ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ
મોરબી: આઈ ટી સેલ 65 વિધાનસભાના ઇન્ચાર્જ અને યુવા ઉદ્યોગપતિ જય અંબે સેવા ગ્રુપના સભ્ય તથા અનેક સામાજિક ક્ષેત્રે સેવાઓ આપનાર પાટીદાર યુવા તેજ તરાર યુવા અગ્રણી ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ છે. ગોવિંદભાઈ 38 વર્ષ પુરા કરી 39મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર...
મોરબીના બેલા (રં) ગામે આગમી 26 મેં એ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર જનોને આ સ્નેહમિલન કાર્યક્રમ પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર...
મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું...