મોરબી જીલ્લામાં આવેલ બિન સરકારી અનુદાનિત તેમજ સ્વ નિર્ભર ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) ધોરણ ૧૧ અને ૧૨ માં એનરોલમેન્ટ શૂન્ય હોવાથી શાળાના રીપીટર વિદ્યાર્થીઓના એચ.એસ.સી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો નીચે મુજબ દર્શાવેલ શાળાએથી ભરવા
જણાવ્યું છે..
મોરબી જીલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જરૂરી સુચના…



