સામાંકાંઠા વિસ્તરમાં આવેલ હાઉસિંગ બોર્ડ-2 માં રહેતા બે બહેનોને કીટ વિતરણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી
નિર્જળા એકાદશીના પવિત્ર દિવસેગંગાસ્વારૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું.
મોરબી: જેમાં એક બહેન ફક્ત એકલાજ છે અને બહેન ચાર માસ પહેલાજ ગં સ્વથયા હતા જેઓને સંતાનમાં પૂત્ર પુત્રી છે અને ગુજરાન ચલાવે છે મંડળના સભ્યો અને પ્રમુખશ્રી ના હસ્તે બંને બહેનોને અનાજ કીટનું વિતરણ કરી ધન્યતા મંડળે પ્રાપ્ત કરી હતી કીટ વિતરણમાં ટી સી ફૂલતરિયા ભીખાભાઈ લોરિયા ગૌતમ ગૌસ્વામીઓધાભાઈ ભાળજાની ઉપસ્થિતી રહી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...