મોરબી: મોરબી ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતા આધેડને એટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતા બળવંતરાય ઉર્ફે બળુભાઈ શામજીભાઇ ડાભી (ઉ.વ.૫૬) ને પોતાના ઘરે વહેલી સવારે એટેક આવતા બળવંતરાય ઉર્ફે બળુભાઈનુ મોત નિપજ્યું હતું.
