મોરબી ખાતે ૧ જુલાઈ થી અષાઢી બીજ નિમિત્તે ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા ” રાંકાજા ડેન્ટલ ક્લિનિક ” નામના નવા સોપાન નું શુભારંભ કરવામાં આવ્યું છે. ત્યારે આજ થી એક મહિના સુધી ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા તમામ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવશે.
ડૉ. આશિષ રાંકજા એ ડેન્ટલ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. જામનગર સરકારી દાંતના દવાખાનાનો બહોળો અનુભવ તેમજ જામનગર ના જૂના અને જાણીતા દાંતના નિષ્ણાંત ડૉ. ભારત ધમસાણિયા (ઓમ દાત નુ દવાખાનુ) ને ત્યાં પણ બહોળો અનુભવ ધરાવતા ડૉ. આશિષ રાંકજાની સેવા હવે મોરબીમાં ઉપલબ્ધ છે.
ત્યારે આજથી મોરબીના રવાપર ચોકડી ખાતે આવલે બાલાજી કોમ્પલેક્ષના બીજા માળે “રાંકજા ડેન્ટલ ક્લિનિક” નું સુભારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આ અવસર પર આજ થી એક મહિના સુધી તમામ દર્દીઓને નિશુલ્ક સારવાર મળશે.
“રાંકજા ડેન્ટલ ક્લિનિક” ખાતે
આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢામાં તમામ રોગોનું સચોટ નિદાન. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, અતિ આધુનિક RVG મશીન વડે X-Ray પડવાની સુવિધા, તેમજ સડી ગયેલ દાંત, વાંકાચૂકા દાંત, ફેક્ચર થયેલ કે અડધા તૂટેલ દાંત ની ટ્રીટમેન્ટ, દાંત નું કવર, વધારે ઉગેલા દાંત ની સારવાર , પેઢા ની બીમારીઓ નું નિદાન , ઓછા ખુલતા મોઢા ની સારવાર , દાંત ની સફાય, પાન – માવા ના કારણે પડેલ ડાઘ ને દુર કરવા, દાંતના ચોકઠાં, આધુનિક બટન વાળી ફિક્સ બત્રીસી બેસાડવી, ડહાપણ દાઢ પાડવાની સુવિધા, દાંતનું બ્લીચીંગ , ટૂથ જ્વેલરી , બાળકોના દાંતની સારવાર ઉપરાંત દાંત તેમજ મોઢાને લગતી અન્ય ઘણી બધી સેવાઓ પણ મળવાની છે. ઉપરાંત “ડૉ.આશિષ રાંકજા” નો બહોળો અનુભવ પણ મળવાનો છે.
દાંતની તમામ સમસ્યાનું એક જ સમાધાન “રાંકજા ડેન્ટલ ક્લિનિક”.
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને...
મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.