મોરબી ખાતે ૧ જુલાઈ થી અષાઢી બીજ નિમિત્તે ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા ” રાંકાજા ડેન્ટલ ક્લિનિક ” નામના નવા સોપાન નું શુભારંભ કરવામાં આવ્યું છે. ત્યારે આજ થી એક મહિના સુધી ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા તમામ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવશે.
ડૉ. આશિષ રાંકજા એ ડેન્ટલ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. જામનગર સરકારી દાંતના દવાખાનાનો બહોળો અનુભવ તેમજ જામનગર ના જૂના અને જાણીતા દાંતના નિષ્ણાંત ડૉ. ભારત ધમસાણિયા (ઓમ દાત નુ દવાખાનુ) ને ત્યાં પણ બહોળો અનુભવ ધરાવતા ડૉ. આશિષ રાંકજાની સેવા હવે મોરબીમાં ઉપલબ્ધ છે.
ત્યારે આજથી મોરબીના રવાપર ચોકડી ખાતે આવલે બાલાજી કોમ્પલેક્ષના બીજા માળે “રાંકજા ડેન્ટલ ક્લિનિક” નું સુભારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આ અવસર પર આજ થી એક મહિના સુધી તમામ દર્દીઓને નિશુલ્ક સારવાર મળશે.
“રાંકજા ડેન્ટલ ક્લિનિક” ખાતે
આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢામાં તમામ રોગોનું સચોટ નિદાન. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, અતિ આધુનિક RVG મશીન વડે X-Ray પડવાની સુવિધા, તેમજ સડી ગયેલ દાંત, વાંકાચૂકા દાંત, ફેક્ચર થયેલ કે અડધા તૂટેલ દાંત ની ટ્રીટમેન્ટ, દાંત નું કવર, વધારે ઉગેલા દાંત ની સારવાર , પેઢા ની બીમારીઓ નું નિદાન , ઓછા ખુલતા મોઢા ની સારવાર , દાંત ની સફાય, પાન – માવા ના કારણે પડેલ ડાઘ ને દુર કરવા, દાંતના ચોકઠાં, આધુનિક બટન વાળી ફિક્સ બત્રીસી બેસાડવી, ડહાપણ દાઢ પાડવાની સુવિધા, દાંતનું બ્લીચીંગ , ટૂથ જ્વેલરી , બાળકોના દાંતની સારવાર ઉપરાંત દાંત તેમજ મોઢાને લગતી અન્ય ઘણી બધી સેવાઓ પણ મળવાની છે. ઉપરાંત “ડૉ.આશિષ રાંકજા” નો બહોળો અનુભવ પણ મળવાનો છે.
દાંતની તમામ સમસ્યાનું એક જ સમાધાન “રાંકજા ડેન્ટલ ક્લિનિક”.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...