Monday, May 20, 2024
- Advertisement -spot_img

TAG

business

આ નિયમો 1 એપ્રિલથી બદલાશે, જાણો તમને શું અસર થશે આ નિયોમોથી ?

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2021 થી ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર સામાન્ય માણસ, કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓ અને પેન્શનરો પર...

માર્ગ પરિવહન મંત્રાલયે કોરોનાને ધ્યાનમાં રાખીને ગાડીઓના દસ્તાવેજ અંગે લીધો મહત્વનો નિર્ણય.

સરકારે ગાડીઓ સાથે જોડાયેલ દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ વગેરેની માન્યતા 30 જૂન, 2021 સુધી વધારી દીધી છે. આ...

Tata Group-Cyrus Mistry Case: સુપ્રીમ કોર્ટે ટાટા સન્સની તરફેણમાં ચુકાદો આપ્યો, જાણો આ નિર્ણયથી સંબંધિત દરેક મહત્વપૂર્ણ બાબત

સુપ્રીમ કોર્ટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અને કંપનીના બોર્ડના ડિરેક્ટર તરીકે સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને શુક્રવારે સાચો ઠેરવ્યો, દેશની ટોચની અદાલતે આ હાઇ-પ્રોફાઇલ કોર્પોરેટ...

કોર્પોરેટ જગતનું ન્યુ નોર્મલ, કંપનીઓ વ્યવસાય ચાલુ રાખવા માટે ટેકનોલોજીનો આશરો લે છે.

કોવિડ -19 રોગચાળાએ પાછલા વર્ષમાં લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. એટલું જ નહીં, આ રોગચાળાને કારણે છેલ્લા એક વર્ષમાં કરોડો લોકોએ નોકરી ગુમાવી...

આધાર નંબર દ્વારા મિનિટોમાં ઘરેથી બનાવી શકાય છે પાનકાર્ડ, જાણો તેની પ્રક્રિયા શું છે ?

પાન કાર્ડ ઘણા નાણાકીય કાર્યોમાં જરૂરી છે જેમ કે બેંક ખાતું ખોલવું, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા શેર બજારમાં રોકાણ કરવું. પણ તમે પાનકાર્ડ વિના રૂ...

ભારતમાં દૂરના વિસ્તારોમાં પણ વધુ સારી ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવાં થઇ રહી છે આ તૈયારીઓ.

સેટેલાઇટ સંદેશાવ્યવહાર સેવાના પ્રસાર માટે સરકાર તમામ પ્રકારની સરકારી અને ખાનગી કંપનીઓને લાઇસન્સ આપવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, રેલ્વે અને રાજ્ય...

COVID-19 ની વૅક્સિનથી કોઈ સમસ્યા સર્જાય તો મળશે ઇન્સ્યોરન્સ કવરનો લાભ : IRDAI

કોરોના સામે રક્ષણ માટે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વચ્ચે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે રસીથી કોઈ સમસ્યા ઉભી થાય તો વીમાનો લાભ મળશે. ગુરુવારે...

અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના નિકાસનો સોદો, 15 માર્ચ સુધીમાં આટલા ટન ખાંડનું કુલ ઉત્પાદન કરવામાં આવ્યું.

વૈશ્વિક માંગની સાથે, ખાંડની નિકાસની સંભાવનાઓ ઝડપથી વધી છે. સરકારે નિકાસનો ક્વોટા જારી કર્યાના અઢી મહિનામાં 43 લાખ ટન ખાંડના સોદાની પુષ્ટિ થઈ ગઈ...

આ કાર્યો 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરો, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડશે.

આ નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થશે. દર નાણાકીય વર્ષના અંતે કેટલીક નાણાકીય સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ પૂરા થયા પહેલા તમારે...

ભારતમાં ક્રિપ્ટોકરન્સમાં રોકાણ કરનારાઓ માટે માઠા સમાચાર, આ કાયદો જલ્દી આવી શકે છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવશે, તે ઉપરાંત તેનો વેપાર, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડિંગને ફોજદારી ગુનો...

તાજા સમાચાર

- Advertisement -spot_img