- Advertisement -spot_img

TAG

chakravatnews

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

ફણગાવેલી મેથી સુગર કન્ટ્રોલ,મેદસ્વીપણું, હ્રદયરોગ,કબજીયાત,બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવા રોગો માટે રામબાણ, જાણો ફણગાવેલી મેથીના ફાયદા

રસોડામાં હાજર મેથીના દાણા, જેનો ઉપયોગ આપણે ઘરે રસોઈ માટે કરીએ છીએ, તે અનેક રોગોને પણ મટાડી શકે છે. મસાલા અને શાકભાજીના વઘારમાં તેનો...

RSSના વડા મોહન ભાગવતના અકાઉન્ટમાંથી ટ્વિટરએ બ્લુ ટિક હટાવ્યું,વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિક હટાવાયું બાદમાં રિસ્ટોર કર્યું,કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે અથડામણ

કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આરએસએસના વડા મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટરએ 'બ્લુ ટિક' હટાવ્યું છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

હવે ઘરે બેઠા 15 મિનિટમાં કરો કોરોના ટેસ્ટ, Coviself ઓનલાઇન અને ફાર્મસીમાં ઉપલબ્ધ થશે !

ગત મહિને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની મંજૂરી મળ્યા બાદ માયલાબ ડિસ્કવરી સોલ્યુશન્સએ ગુરુવારે તેની કોવિડ સેલ્ફ-ટેસ્ટ કીટ, કોવિસેલ્ફના વ્યાપારી લોન્ચિંગની ઘોષણા...

ભારત રસીના ઉત્પાદનમાં વધારો કરીને વિશ્વમાં ગેમ ચેન્જર બની શકે છે, અમેરિકા મદદ કરવા તૈયાર !

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ભારત કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારશે તો તે સરહદોથી આગળ વધીને ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્ય વિભાગના...

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વહેંચવા મજબુર,હોટલ-રેસ્ટોરાં સહિત અનેક ધંધાઓને 2 હજાર કરોડનું નુકસાન

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી...

RBI Monetary Policy : RBIએ સતત છઠ્ઠી વખત નીતિ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, ટૂરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરને 15 હજાર કરોડની રાહત અપાશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે....

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

તાજા સમાચાર

- Advertisement -spot_img