Thursday, May 8, 2025
- Advertisement -spot_img

TAG

chakravatnews

મુંબઈ મહાપાલિકા દર મિનિટે 5 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતા મશીન કરશે ઊભા !

કોરોનાની ત્રીજી લહેર આવ્યા પછી અને કટોકટીની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકા સતર્ક થઈ છે. ભવિષ્યમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે...

બીજી લહેરમાં 1000% વધી પ્લાઝમાની માંગ, લોકો બમણા ભાવે લેવા તૈયાર

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરએ વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમાની માંગ અનેક ગણી વધી ગઈ છે....

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

 WHO : વેક્સિનેશન પછી પણ 2021માં હર્ડ ઈમ્યુનિટી બનવાની શક્યતાઓ ઓછી ! 

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી !

બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને તેના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે....

WhatsAppનું નવું ફીચર ટૂંક સમયમાં લોન્ચ થવા જઇ રહ્યું છે, ટાઇપિંગ દરમિયાન સ્ટીકરો સુચવશે !

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ વપરાશકર્તાઓની ચેટિંગને વધુ મનોરંજક બનાવવા માટે સ્ટીકર સજેશન નામની એક વિશેષ સુવિધા લાવશે. આ સુવિધાની રજૂઆત સાથે, વપરાશકર્તાઓ ટાઇપ કરેલા...

કોવિડ -19 કેસ : આજે ફરી રેકોર્ડ તૂટી ગયો, 4 લાખથી વધુ નવા કેસ અને 3,980 લોકોનાં મોત !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુના નવા આંકડાએ તમામ...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

વિશ્વ અસ્થમા દિવસ : અસ્થમાના દર્દીઓએ દરરોજ 10-15 મિનિટ આ 4 આસનો કરવા જોઈએ, થશે ફાયદો

અસ્થમાના દર્દીઓએ તેમની જીવનશૈલીમાં પણ યોગનો સમાવેશ કરવો જોઈએ. અસ્થમાના હુમલાનું જોખમ ખૂબ જ ભારે કસરતોને બદલે સંખ્યાબંધ યોગ વ્યાયામ દ્વારા મોટા પ્રમાણમાં ઘટાડવામાં...

રાજકોટમાં લગ્ન પહેલા વરરાજો પહોંચ્યો જેલમાં !

રાજકોટમાં તેના પરિવાર અને મિત્રો સાથે લગ્ન કરવા માટે પહોંચેલા વરરાજો પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મહામારી અધિનિયમના ભંગ બદલ વરરાજા અને દુલ્હનના પિતાની...

તાજા સમાચાર

- Advertisement -spot_img