Tuesday, July 15, 2025
- Advertisement -spot_img

TAG

chakrvat

મુખ્યમંત્રી યોગીનો મોટો આદેશ: કોવિડથી થયેલ મૃત્યુ પર રાજ્યના કર્મચારીઓના આશ્રિતોને નોકરી મળશે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કોવિડ સંક્ર્મણને કારણે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા રાજ્યના કર્મચારીઓના પરિવારોને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે....

સીએમ અરવિંદ કેજરીવાલ બ્લેક ફંગસને લઇ ચિંતિત, નિષ્ણાતો સાથે મહત્વની બેઠક, આ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા.

રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા આજકાલ ઝડપથી વધી રહી છે. કેટલાક દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઈ રહ્યા છે જ્યારે કેટલાક મરી પણ રહ્યા...

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે, આ ટીમ સાથે થશે મુકાબલો, જય શાહે આપી જાણકારી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે...

જાણો કેમ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી ક્રેશ થઇ, રોકાણકારોએ કેટલું ગુમાવ્યું ?

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો. નિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની સાથે ઇથેરિયમ, બાઇનેંસ કોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીમાં પણ...

વિવાદ: ગૌહર ખાનએ પેલેસ્ટાઇનના સમર્થનમાં આવીને કહી આ વાત, સોશિયલ મીડિયા પર ‘#I Support Palestine’ લખ્યું.

તાજેતરના ભૂતકાળમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં, પેલેસ્ટાઇન સંગઠન હમાસ અને ચરૂશલમ વચ્ચેની હિંસાએ વિશ્વને ચિંતિત...

કોરોના સ્ટ્રેઇન : કેજરીવાલના નિવેદનથી ગુસ્સે થયેલ સિંગાપોરે ભર્યું મોટું પગલું અને લીધો આ નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 'સિંગાપોર સ્ટ્રેઇન' અંગે અપાયેલા નિવેદન બાદ ભારે બબાલ થઇ રહી છે. ત્યાંના સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ભારે આલોચના...

સૈન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 4000 કરવામાં આવી : આર્મી ચીફ જનરલ એમએમ નરવણે

દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં...

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં...

શું તમે પણ પીડાઈ રહયા છો અનિયમિત પીરિયડ્સ પ્રોબલમથી તો જરૂર આ વાંચો ?

પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ એક સ્થિતિ છે જે મહિલાઓમાં હોર્મોનના સ્તરને અસર કરે છે. આ હોર્મોનલ ડિસઓર્ડર સામાન્ય રીતે પ્રજનન...

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો ખેડૂતોને કેટલું થયું નુકસાન.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી...

તાજા સમાચાર

- Advertisement -spot_img