Monday, April 6, 2026
- Advertisement -spot_img

TAG

chakrvat

નફાની વાત : વરિષ્ઠ નાગરિકોને FD થી વધુ ફાયદો, વિશાળ બેંકોની ઓફર વિશે જાણો

જો તમે કોરોના સમય દરમિયાન પૈસાની ચિંતા કરો છો અને તમારી બચત પર વધુ વ્યાજ મેળવવા માંગો છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) યોજનાઓમાં રોકાણ...

fake news પર રોક : હવે ફેક ન્યૂઝ શેર કરનાર પેજ વિશે ફેસબુક ચેતવણી કરશે.

તમામ સોશિયલ મીડિયા કંપનીઓ ફેક ન્યૂઝને રોકવા માટે તેમના સ્તરે પ્રયાસો કરી રહી છે. સમયાંતરે ટેક કંપનીઓ નવા નવા ટુલ્સ લઈને આવે છે જેનો...

ટેસ્ટ જર્સી મળતા ભાવુક થયેલી જેમિમા રોડ્રિગેઝએ કહી આ વાત જાણીને તમને પણ જુસ્સો આવી જશે.

મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે રવિવારે મહિલા ટીમની નવી ટેસ્ટ કિટના અનાવરણ પ્રસંગે ભાવુક સંદેશ લખ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ 16...

જુહી ચાવલાએ ભારતમાં 5જી ટેકનોલોજી વિરુદ્ધ અરજી દાખલ કરી, અને કહી આ મહત્વપૂર્ણ વાત.

અભિનેત્રી જુહી ચાવલા દરેક મુદ્દે તેનો અભિપ્રાય આપે છે, અને અવાજ ઉઠાવે છે સાથે જ તે લોકોને સલામતી, સ્વચ્છતા અને અન્ય આવશ્યક જરૂરિયાત વસ્તો...

કોરોનાની ઉત્પત્તિ : પોમ્પિયોનો મોટો દાવો – વુહાન લેબ ચીનનું રિસર્ચ સેન્ટર નહિ, લશ્કરી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે.

કોરોના વાયરસની ઉત્પત્તિ હજી પણ એક રહસ્ય છે. વાયરસ કેવી રીતે અને ક્યાંથી ફેલાયો તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શું...

Central Vista Project : પ્રોજેક્ટ પર રોક લગાવવાનો HC નો ઈન્કાર, દિલ્હી હાઈકોર્ટે અરજી નકારી કાઢી અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો આ...

ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી નરેન્દ્ર મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાનું કામ ચાલુ રહેશે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે અરજદાર આન્યા મલ્હોત્રાના ઇરાદા પર સવાલ ઉઠાવતા...

WTC ફાઇનલ ડ્રો અથવા ટાઇ થશે ત્યારે શું થશે? ICC એ કરી આ જાહેરાત.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને...

Sushant Singh Rajput Case: ડ્રગ કેસમાં અભિનેતાના નજીકના સાથી સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં અભિનેતાના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થની શુક્રવારે સવારે હૈદરાબાદથી ધરપકડ...

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...

Cyclone Yaas Effect : પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક યોજી, તુફાનથી થયેલ નુકશાન અંગે થઇ ચર્ચા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ચક્રવાત યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ વેર્યો...

તાજા સમાચાર

- Advertisement -spot_img