Friday, March 29, 2024
- Advertisement -spot_img

TAG

corona

રાજકોટમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત,બ્લેક ફંગસના 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092...

રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા,રાજકોટના 150 ગામ મહામારીમાંથી મુક્ત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે....

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

રાજકોટ પર વધુ એક સંકટ, બ્લેક ફંગસ બાદ હવે એસ્પરઝિલોસીસ ફૂગનું આક્રમણ,રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ !

કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલોસીસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો...

ગુજરાતમાં જૂનથી એન્ટિબોડી કોકટેલ ઉપલબ્ધ થશે, કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આનાથી સ્વસ્થ થયા હતા.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેલ દ્વારા તાત્કાલિક રિકવરી આવેલી આ રસી જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મેડિકલ સ્ટોર...

માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ 2021 : કોરોનાના કારણે સ્ત્રીઓની માસિક ધર્મની સાઈકલમાં થયું પરિવર્તન

સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ કોરોનાના સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. આ...

રાજકોટ સિવિલમાં બ્લેક ફંગસના ઓપરેશન માટે 350થી વધુ દર્દી વેઇટિંગમાં, કોરોનાથી 24 કલાકમાં 5ના મોત, બપોર સુધીમાં 28 કેસ નોંધાયા, 9 હજારથી વધુ લોકોએ...

રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

કોરોના : યુએસમાં રસી લગાવેલ બાળકોમાં હૃદય સંબંધિત સમસ્યા જોવા મળી, સીડીસીએ તપાસ શરૂ કરી જાણો શું કહ્યું સીડીસીએ.

કોરોના રોગચાળાને હરાવવા માટે યુ.એસ.માં ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાના નિર્ણયથી મુશ્કેલી ઉભી થઇ છે. રસી આપ્યા બાદ કેટલાક બાળકોને હૃદય સબંધિતની...

તાજા સમાચાર

- Advertisement -spot_img