Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

corona

રાજકોટમાં બપોર સુધીમાં 8 કેસ નોંધાયા,કુલ કેસ 42,439,રસીકરણ વધારવા મહાનગરપાલિકા મેદાને

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી...

બાળકો માટે જોખમી નથી, કોરોનાની ત્રીજી લહેર ડો.ગુલેરિયાએ કહ્યું – કોઈ પુરાવા નથી.

કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે...

રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 11 કેસ નોંધાયા,વેક્સિનેશન અંગે જાગૃતતા લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 3ના મોત, બપોર સુધીમાં 13 કેસ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતિનો અભાવ !

રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વહેંચવા મજબુર,હોટલ-રેસ્ટોરાં સહિત અનેક ધંધાઓને 2 હજાર કરોડનું નુકસાન

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી...

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

વિશ્વ સાઇકલ દિવસ: શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ અડધો કલાક સાઇક્લિંગ જરૂરી

આજે વિશ્વ સાઈકલ દિવસ.... પહેલા માણસ મજબૂરીથી સાઇકલ ચલાવતો આજે મજબૂર થઈ અને સાઇકલ ચલાવે છે,ડોકટરો સલાહ આપે છે કે ફેફસાંને મજબૂત રાખવા તેમજ...

તાજા સમાચાર

- Advertisement -spot_img