Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

'Covishield'

રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 3ના મોત, બપોર સુધીમાં 13 કેસ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતિનો અભાવ !

રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે...

મુંબઈ પોલીસનો બોલીવૂડ અંદાજ, BE BOLLYWOOD કહીને ફિલ્મી ઢબે નિયમોનું મહત્વ સમજાવ્યું !

મુંબઈ પોલીસે કોરોનાથી જનતાનું રક્ષણ કરવા કોઈ કસર બાકી રાખી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ, દેડકા જેવા કૂદકા, મરઘો બનાવવો જેવી વિચિત્ર સજા પણ...

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેમણે ?

ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે...

મહારાષ્ટ્ર: કોવિશિલ્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્લાન્ટમાં આગ લાગી, એનડીઆરએફની ટીમ રવાના થઈ.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ એક ગેટ પર આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

દિલ્હી: એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાને ત્રીજા નંબરે આ રસી મળી, સફાઇકર્મચારી મનીષને પહેલા રસી આપવામાં આવી

આજથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. પીએમ મોદીના સંબોધનથી શરૂ થયેલી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ કરોડ લોકોને...

પીએમ મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું, વિકટ સમયને યાદ કર્યા બાદ થયા ભાવુક, જાણો શું કહ્યું તેમણે ?

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોરોના રોગચાળા વચ્ચે થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું લોકાર્પણ કર્યું હતું. આ...

કોવિશિલ્ડ માર્કેટમાં રૂ .1000 માં મળશે : સીરમ સંસ્થાના સીઈઓએ કહ્યું – સામાન્ય માણસો માટે સરકારને શરૂઆત ના 10 કરોડ...

પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટથી કોવિશિલ્ડ ના 56.5 લાખ ડોઝ દેશભરના 13 શહેરો માટે રવાના થઈ ગઈ છે.સીરમના સીઈઓ આદર પૂનાવાલાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.તેમણે...

તાજા સમાચાર

- Advertisement -spot_img