Saturday, July 27, 2024
- Advertisement -spot_img

TAG

farmers

બિહારના મરચા બંગાળ વેચાશે, અહીં 50 એકરમાં થઇ રહી છે મરચાની ખેતી.

બિહારના ખાંજહાપુરના ખેડૂતોએ લગભગ ૫૦ એકર જમીનમાં મરચાનો પાક રોપ્યો છે, જેમાં પાક આવવા લાગ્યો છે. 10 દિવસમાં ખેતરમાંથી મરચાં તોડીને બંગાળ વેચવા માટે...

પીએમ મોદીએ World Environment Day પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યું, વર્ષ 2020-2025 માટેના રોડમેપ અંગે નિષ્ણાત સમિતિનો અહેવાલ’ પ્રસિદ્ધ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પેટ્રોલિયમ...

Rakesh Tikait Birthday: યુપી ગેટ પર મનાવવામાં આવી રહ્યો છે રાકેશ ટિકૈતનો જન્મદિવસ, જાણો મોટા ભાઈ શું ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.

આજે એટલે લે 4 જૂને ખેડૂત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રાકેશ ટિકૈતનો જન્મદિવસ છે, જે આંદોલન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિનાથી ચાલી...

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

જમીન સામે ભરપાઈ નહીં આપતાં ખેડૂતે મંત્રાલયમાં બોમ્બનો કોલ કર્યો અને આપી ધમકી,પોલીસે 2 કલાકમાં ખેડૂતને નાગપુરથી ઝડપ્યો !

1997માં લીધેલી જમીન સામે કંપનીએ ભરપાઈ નહીં આપતાં નાગપુરના ખેડૂતે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે મંત્રાલયમાં બોમ્બ મૂક્યો છે એવો નનામો કોલ કર્યો...

ખુલાસો: ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા, મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ?

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને...

કૃષિ મંત્રી : ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા 700ની સબસીડી આપવાનો સરકારે નિર્ણય કર્યો

વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો છે એમ જણાવી કૃષિ મંત્રી આરસી ફ્ળદુએ જામનગર ખાતે વાવાઝોડામાં થયેલી નુકસાની અને કેશ ડોલ ચુકવણી શરૂ કરી દેવામાં આવી...

ખરીફ પાકની તૈયારીઓ માટે છત્તીસગઢના ખેડુતોને 1500 કરોડ રૂપિયાની ભેટ !

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ આગામી ખરીફ પાકની તૈયારીઓ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના શહીદ દિવસ નિમિત્તે રાજ્યના 22 લાખ ખેડુતોને ઇનપુટ સબસિડી...

તાજા સમાચાર

- Advertisement -spot_img